________________
सुधा रीका स्था० २ उ० १ ० ७ मानक्रियापूर्यफमोसनिरपणम् २६३ न मन्त्रज्ञानमात्र कारणम् , किन्तु मन्त्रस्य सचिव जपनादि क्रियाऽपि स्वाभिलपिन फलप्राप्ति साधनत्वेन कारणं भवतीति । ननु दृश्यने-मन्त्रानुस्मरणरूपवानमात्रादपि कचिदिष्टफलं भवतीति, तस्मात् क्रियामहितम्यैव ज्ञानस्य कारणता कल्पनं प्रत्यक्षविरुद्धम् , इति चेत् , अनोच्यते-मन्त्रनानमाओण तत्फलं न समवति, मन्त्रज्ञानस्याऽक्रियत्वात् , इह यत् क्रियारहितम् , तत् खलु कार्यस्य जन न भवति, यथा-औपधज्ञानम् , औप, दि आसेवनं विना व्याधिनायकं न भवति । यत्त कस्यचित् कार्यस्य जनकं, तत् क्रियारहितं न भवति, यथा कुम्भकारः, न चैतत् पत्य ऐमा कहना है कि मन्त्र से इष्टफल की प्राप्ति में मन्त्र का जानमात्र कारण नहीं है किन्तु मंत्र आदि की सविधि जपनादि क्रिया भी कारण है तभी स्वाभिलपित फल प्राप्ति होती देखी जाती है यदि इस पर यों कहा जावे कि " मन्त्रानुस्मरण रूप ज्ञानमात्र से भी कहीं २ दृष्टफल प्राप्ति होती देवी जाती है फिर आप ऐमी प्रत्यक्षविरुद्ध बात क्यों करते हो कि क्रिया सहित ही ज्ञान कारण होता है " सो इस पर हमाग ऐमा कहना है कि मन्त्र के ज्ञानमात्र से उस मन्त्र का फल प्राप्त नहीं हो सकता है क्यों कि वह मन्त्रज्ञान तो क्रिया शून्य होता है जो ज्ञान क्रिया शून्य होता है वह अपने कार्य का जनक नहीं होता है जैसे
औषधके ज्ञानमानसे व्याधिका शमन नहीं होता है व्याधिका मन तो उसके सेवन से होता है इसलिये यही मानना चाहिये कि जो किसी થાય છે એવું અનુમાન અમે કરીએ છીએ ” તે તેની સામે અમારી એવી દલીલ છે કે મંત્ર દ્વારા ઈષ્ટફળની પ્રાપ્તિમાં મંત્રનું જ્ઞાન માત્ર જ કારણભૂત હેતું નથી, પરંતુ મંત્રાદિને વિધિપૂર્વક જાપ કરવા રૂપ કિયા પણ કારણભૂત હેય છે, તે પ્રકારની ક્રિયા વિના ઈછિત ફળની પ્રાપ્તિ થતી નથી.
જે આ કથનની સામે એવી દલીલ કરવામાં આવે કે “મના સ્મ રૂપ જ્ઞાનમાત્રથી પણ કઈ કઈ વાર ઈષ્ટફળની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે, 'છતા પણ આપ આવી પ્રત્યા વિરુદ્ધની વાત કેમ કરે છે કે કિયા સહિત કાન જ મોક્ષપ્રાપ્તિમાં કારણભૂત બને છે ?
તો આ બાબતનું સમાધાન આ રીતે થઈ શકે-મંત્રના જ્ઞાનમાત્રથી જ તે મંત્રનું ફળ પ્રાપ્ત થઈ શકતું નથી, કારણ કે મંત્રગાન તે કિયા હોય છે. જે જ્ઞાન કિયાવિહીન હોય છે તે પિતાના કાર્યનું જનક હેતું નથી. જેમ
ધને જ્ઞાનમાત્રથી રોગ દૂર થતો નથી, પરંતુ તેનું સેવન કાથી જ રોગ ર થાય છે, એમ માત્ર જ્ઞાન દ્વારા જ મોક્ષપ્રાસ થતો નથી પરંતુ સંયમ રૂપ ક્રિયાની પણ તેમાં આવશયકતા રહે છે. તેથી એ વાત માનવી જ પારો કે જે