________________
ર
स्थानासूत्रे
चेत, अत्रोच्यते-घटादिपदार्थाः मृद्दण्डचक्रची नरादिभ्यः प्रत्येकं न भवन्ति, तत्समुदायात् तु ते प्रादुर्भवन्तो दृश्यन्ते । एवमदृष्टस्य मोक्षस्यापि ज्ञानक्रियासमुदा यात् प्रादुर्भावो भवत्येव अत्रऽपरोऽपि दृष्टान्तः - यः कोऽपि तरीतुं जानन्नपि कायव्यापारं न करोति स पुरुषो नद्यां जलप्रवाहेण प्रवहति, एवं ज्ञानवानपि चारित्रहीनः संसारनद्य प्रमादस्रोतसि प्रवहति । जन्ममरणान्तं न प्राप्नोति ।
यच्च निगदितम् - अनुस्मरणरूपज्ञानमात्रान्मन्त्रादीनां फलं दृश्यते, तद्वद्मोक्षरूपमण्डलमपि ज्ञानस्य भवतीत्यनुमीयते इति, तत्रोच्यते - मन्त्रादिष्टफलप्राप्तौ नहीं होते हैं तो क्या वे इनके समुदाय से भी निष्पन्न नहीं होते हैं ? यदि कही होते हैं तो इसी तरह से यहां पर भी आपको मानकर संतोष करना चाहिये अर्थात् अदृष्ट मोक्ष की प्राप्ति ज्ञानक्रिया के समुदाय में जीव को प्राप्त हो जाती है दूसरा दृष्टान्त भी इस पर ऐसा है कि कोई पुरुष तैरना तो जानता है परन्तु यदि वह जलप्रवाह में पड़ जाता है और हाथ पैर नहीं चलाता है तो वह पुरुष अवश्य ही नदी के प्रवाह में वह जाता है इसी तरह ज्ञानवान् जीव भी यदि चारित्ररूप क्रिया नहीं करता है उससे विहीन बना रहता है तो वह अवश्य ही प्रमादस्रोतवाली इस संसाररूप नदी में बहता जाता है अर्थात् जन्ममरण के अन्त को प्राप्त नहीं कर पाता है।
तथा - ऐसा जो कहा है कि मन्त्रादिकों का अनुस्मरण रूप ज्ञान मात्र से फल देखने में आता है इसी तरह से मोक्षरूप अदृष्ट फल भी ज्ञान का होता है ऐसा हम अनुमान लगा लेते हैं सो इस पर हमारा
દ્વારા બની શકતા નથી. એટલે શું તેમના સમુદાય દ્વારા પણ બની શકતા નથી ? આપણે તેમને તે સાધનેાના સમુદાય દ્વારા તેા અવશ્ય નિર્માણ થતાં જોઇએ છીએ. એજ પ્રમાણે આપે અહીં પણ એ વાત સ્વીકારવી જ જોઇએ કે અદૃષ્ટ મેાક્ષની પ્રાપ્તિ જીવને જ્ઞાન/ક્રયાના સમુદાયથી થઇ શકે છે. આ વાતનું પ્રતિપાદન કરવા માટે બીજી દૃષ્ટાન્ત લઈએ. કોઈ માણસને તરતાં આવડે છે, પરન્તુ તે પાણીના પ્રવાહમાં પડીને હાથપગ હલાવવાનું જ અધ કરે તેા તે જેમ પાણીમાં તણાઈ જાય છે, એજ પ્રમાણે જે ચારિત્રરૂપ ક્રિયા કરતા નથી-સંયમથી વિહીન જ રહે છે સ્ત્રોતવાળી આ સંસારરૂપ નદીના પ્રવાહમાં તડ્ડાયા જ કરે છે, એટલે કે જન્મ મરણના ફેરા કર્યા જ કરે છે.
જ્ઞાની જીવ પણુ
તે તે પણ પ્રમાદ
તથા એવું જે કહેવામાં આવ્યું છે કે ‘ મંત્રાદિના અનુસ્મરણુરૂપ જ્ઞાન માત્રનું ફૂલ જોવામાં આવે છે, તેા જ્ઞાનને પ્રતાપે મેાક્ષરૂપી અષ્ટ ફૂલની પ્રાપ્તિ