________________
द्वितीय स्थानक प्रथमं स्थानं व्याख्यातम् । अधुना संख्याक्रमागतं चतुरुद्देशात्मक द्वितीयं स्थानं व्याख्यायते । अस्य रथानस्य पूर्वस्थानेन सहायमभिसम्बन्धः-स्याहादसिद्धान्तानां जैनानां सर्व वस्तु सामान्य विशेषात्मकमभिमनम् । तत्र सामान्यमाश्रित्य प्रथम स्थाने एकत्वेनात्मादि वस्तु निरूपितम् । सम्मति विशेषमाश्रित्य तदेव वस्तु द्विप्रकारकत्वेन प्ररूप्यते, टल्गनेन संबन्धेनायातस्य चतुरुद्देशात्सकस्य द्वितीयस्थानस्य सूत्रानुगगे प्रथमोद्देशकम्येदमातिसूत्रम्__ मूलम्-जयस्थिणं लोगे तं सव्वं दुपओयारं, तं जहा-जीवा चेव अजीवा चेव । तसा चेव थावरा चेव १, सजोणिश चव अजोणियाचेव २, साउयाचेव अणाउयाचेव ३, सइदियाचेव अणिंदियाचेव ४, सवेयगाव अवेयगाचेव ५, सरूवीचेत्र अरूवीचेव ६, सप्पोरगलाचेन अपोग्गलाचेव७, संसारममावन्नगाचेव असंसारममावन्नगाचेब८, लालयाचेव असामयाचं३९ ॥१॥
द्वितीय स्थानक प्रारम्ल प्रथम स्थान व्याख्यात हो चुका अब सख्यानामागत चतुन्देशात्मक द्वितीय स्थान का व्याख्यान प्रारम्भ होता है इस स्थान का पूयस्थान के साथ ऐसा सम्बन्ध है कि स्थाढादलिद्वान्त मानने वाले जैनों को सर्ववस्तुएँ सामान्यविशेष धर्मात्मक सही बात इष्ट है अतः प्रथम स्थान में सामान्य धर्मको लेकर आत्मादि गतुओं से एकता का कथन किया गया है अब विरोध धर्म को लेकर उरली आत्मादिरूप वस्तु में द्विप्रकारताका कथन किया जाता है इस्ली सम्रन्ध को लेकर प्रारम्भ किये गये चतुरुदंशात्मक द्वितीयस्थान के सूत्रानुगसमें प्रथम उद्देशकका वह सर से पहिला सूत्र है-"जयतिवणं लोगे नलव्यं दुप पोयारं" इत्यादि ॥१॥
બીજું સ્થાનક પ્રારંભ પહેલા સ્થાનની પ્રરૂપણા પૂરી થઈ હવે સ ખ્યાક્રમાનુસાર જે બીજુ સ્થાન આવે છે તેની પ્રરૂપણા કરવામાં આવે છેઆ સ્થાનને પૂર્વમ્યાન સાથે આ પ્રકારને સ બ ધ છે સ્યાદ્વાદમાં માનનારા જૈનો એ વાતને સ્વીકારે છે કે સવ વસ્તુઓ સામાન્ય વિશેષ ધર્માત્મક હોય છે તેથી પહેલા સ્થાનમાં સામાન્ય ધર્મની અપેક્ષાએ આત્માદિ પદાર્થોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે હવે વિશેષ ધર્મની અપેક્ષાએ એજ આત્માદિ રૂપ પદાર્થોમાં ઢિપ્રકારતાનું ( કિવિધતાનું) કથન કરવામાં આવે છે. આ સંબંધને અનુલક્ષીને શરૂ કરવામાં આવેલા ચોથા ઉદ્દેશાત્મક દ્વિતીય સ્થાનના સૂત્રાનુગમમાં પહેલા ઉદ્દેશકનું આ सोथी पड़े सूत्र छ-" जयस्थिण लोगे तं सव्य दुपमओयार" त्याle_॥१॥