________________
स्थानाडसूत्रे १७८ उक्त च-" अणुलोमहेउतस्सीलयाय जे भावतित्थमेयं तु ।
कुव्वंति पगासति उ ते तीत्थगरा हियत्यारा ॥ १ ॥ छाया-अनुलोमहेतु तच्छीलतया ये भावतीर्थमेतत्तु ।
कुर्वन्ति प्रकाशयन्ति तु ते तीर्थकरा हितार्थकराः ॥ १ ॥ इति ।
तीर्थकराः सन्तो ये सिद्धास्ते तीर्थंकरसिद्धाः ऋपभादयस्तेषां वर्गणा एका। तथा-अतीर्थकरसिद्धानाम्-गौतमादीनां वर्गणा एका।
तथा-स्वयंबुद्धसिद्धानां-स्वयम्-आत्मना बुद्धाः तत्त्वं ज्ञातवन्तो ये ते स्वयंवुद्धाः, ते च सिद्धाश्चेति स्वयम्बुद्धसिद्धास्तेषां वगंगा एका । तथा - प्रत्येकबुद्धानाम-प्रतीत्यसमाश्रित्य एक कमपि वृषभादिकमनित्यतादिभावनाकारणं पदार्थ बुद्धाः ज्ञातवन्तः परमार्थ ये ते प्रत्येकबुद्धास्तेषां वर्गणा एका । अनुलोमता से या हेतुरूप से या उस प्रकार के स्वभाव होने से जो तीर्थ की प्रवृत्ति करते हैं वे तीर्थकर कहलाते हैं
उक्तं च-"अनुलोम हेउ" इत्यादि।
तीर्थकर होते हुए जो सिद्ध होते हैं वे तीर्थकर सिद्ध हैं ऐसे तीर्थकर सिद्ध ऋषभ आदि हैं इनकी वर्गणा सामान्य से एक होती है तथा अतीर्थकर सिद्ध जो गौतम आदि हैं उनकी भी वर्गणा सामान्यतः एक है तथा-जो स्वयंबुद्ध सिद्ध हैं उनकी भी वर्गणा एक है, स्वतः ही जो तत्वोंको जान जाले हैं वे स्वयंयुद्ध कहलाते हैं, स्वयंवुद्ध होकर जो सिद्ध होते हैं वे स्वयंवुद्ध सिद्ध है अर्थात् जो किसी के उपदेश के विना स्वयं अपनी ही ज्ञानशक्ति के द्वारा बोध पाकर सिद्ध होते हैं वे स्वयं बुद्ध सिह हैं तथा जो अन्यज्ञानी वृषभादि को देखकर अनित्यादि भा. તથા તિર્થંકર સિદ્ધોની પણ એક વર્ગણ હોય છે. અનુલોમતાથી અથવા હેતુ રૂપે અથવા તે પ્રકારને સ્વભાવ હોવાથી જેઓ તીર્થની પ્રવૃત્તિ કરે છે, તેમને તીર્થકર ४ छ ।युं ५४ छ ४-" अनुलोम हेउ" त्याहि. तीथ ४२ ४२ मा સિદ્ધ થાય છે, તેમને તીર્થકર સિદ્ધ કહે છે. રાષભદેવ આદિ એવાં તીર્થકર સિદ્ધ ગણાય છે. તેમની વર્ગણ સામાન્યની અપેક્ષાએ એક હોય છે, તથા ગૌતમ આદિ જે તીર્થકર સિદ્ધ છે તેમની વર્ગણા પણ સામાન્યતઃ એક છે. તથા જે સ્વયંબુદ્ધ સિદ્ધો છે, તેમની વર્ગ પણ એક છે. જે છ વતઃ (यातानी ते) तत्वाने ena छ, तभने स्वयं मुद्ध ४९ छे. स्वयःબુદ્ધ થઈને સિદ્ધપદ પામનાર ને સ્વયંબુદ્ધ સિદ્ધો કહે છે. એટલે કે અન્યના ઉપદેશ વિના, પિતાની જ જ્ઞાનશક્તિ દ્વારા બોધ પામીને સિદ્ધ થનારા ને સ્વયં બુદ્ધ કહે છે. તથા જે વૃષભાદિ જેવાં અન્ય જ્ઞાનીને જોઈને