________________
५१७
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. १५ आदानीयस्वरूपनिरूपणम् वन्धकारणं जानीयात् । उक्तंच
'संसार तब दुस्तार, पदवी न दवीयसी ।
अन्तरा दुस्तरा न स्यु यदि रे'मदिरेक्षणाः ॥१॥ अतो नीवास्तुल्यं स्वीपसझं ज्ञात्वा, ज्ञाततस्वस्तत्रासक्तिं न कुर्यात् । किं भृतः सन्नित्याह-'छिन्नसोए' छिन्नसोताः छिन्नानि अपनीतानि स्रोतांसि संसाराऽव. तरणद्वाराणि, विषयोन्मुखेन्द्रियमवर्तनानि । यद्वा-छिन्नानि अवरुद्धानि स्रोतांसि आस्रवद्वाराणि माणातिपातादीनि, येन-स छिन्नतोताः निरुद्धपापागमनमार्ग: के समान स्त्रियों में आसक्त न हो। विवेकवान् मुनि स्त्री को कर्मबन्धन का कारण जाने। कहा भी है-'संसार तव दुस्तार' इत्यादि। ____ 'अरे संसार ! अगर बीच में यह दुस्तर स्त्रियां आड़ी न आ जाती तो तेरी यह दुस्तर पदवी कोई महत्व न रखती। अर्थात् स्त्रियों के मोह को जीतना ही वास्तव में दुस्तर है। इसी मोह के कारण संसार दुस्तर कहा गया है। जिसने स्त्री संबंधी मोह को जीत लिया, उसके लिए संसार दुस्तर नहीं रह जाता-सुतर हो जाता है।' ___ अतएव स्त्रीप्रसंग को नीवार धान्यकों के समान जान कर तत्व. वेत्ता स्त्रियों में आसक्ति धारण न करे। वह स्त्रोतों को बन्द कर दे अर्थात् संसार में गिराने के द्वारों को इन्द्रियों के विषयों की ओर प्रवृत्ति को त्याग दे। अथवा पाप के आगमन के मार्ग को हिंसा आदि મરાઈ જાય છે, તેથી મુની અનાજના દાણા સરખી સ્ત્રિમાં આસક્ત ન થાય, વિવેકવાન મુનિ શ્વિને કર્મબ ધનુ કારણ સમજે. કહ્યું પણ છે કે
'ससार तव दुस्तार' त्यात
“અરે સંસાર! અગર વચમાં આ દુસ્તર–ન પાર પામી શકાય તેવી અિ વચમાં ન આવત તો તારી આ “દુસ્તર' પદવી કઈ પ્રકારનું મહત્વ રાખી ન શક્ત, અર્થાત્ સ્ત્રિના મેહને જીત એજ વાસ્તવિક સ્તરતા છે, આ મહિના કારણે જ સંસારને દુસ્તર કહેલ છે, જે સ્ત્રી સંબંધી મેહને જીતી લીધું છે, તેને માટે સંસાર દુસ્તર થઈ શકતું નથી, અર્થાત્ સુતર સરળ પણાથી પાર પમાય તેવું બની જાય છે.
એથી જ સ્ત્રી પ્રસંગને નીવાર-ધાન્ય કણાની જેમ સમજીને તત્વવેત્તા -તત્વને જાણનારા સ્ત્રિમાં આસક્તિ ધારણ ન કરે તે સ્ત્રોતને બન્ધ કરી દે અર્થાત્ સંસારમાં પાડવાના દ્વારે-માર્ગોને ઈન્દ્રિયના વિષય તરફની પ્રવૃ ત્તિથી રેકી દે અથવા પાપના આવવાના માર્ગને એટલે કે પ્રાણાતિપાત