________________
समयार्थयोधिनी टीका प्र. श्रु. अ. ८ उ. १ वीर्यस्वरूपनिरूपणम् ६७१ कथितम् 'उयावाय' उपादाय-श्रद्धा स्वीकृत्य-'समीहए' समीहते-सम्यग रूपेण ईइते मोक्षार्थसाधको द्रव्यः चेष्टते ध्यानाध्ययनादौ प्रयतते । धर्मध्यानावरोहणाय धर्मादौ प्रयतमानो भवति । वालवीय च 'भुज्जो भुज्जो' भूयो भूयःवारं वारम् 'दुहासं' दुःखावासम्, दुःखमावासयति-इति दुःखावासः दुःखकस्थानम् येन येन प्रकारेण वालवीर्यवान् दुःखजनकनरकनिगोदादौ परिभ्रमति 'तहा तदा तथा तथा-तेन तेन प्रकारेणाऽस्व वालवीयस्य अशुभाध्यवसायित्वात् 'असुहत्त' अशुभत्वम्-अशुभत्वमेव प्रवर्धते । इत्थं संसारस्वरूपं विवारयतो मुनेः धर्माऽनुष्ठानादावेत्र मतिः प्रवर्तते, इति। सम्यग्दर्शनज्ञानचारित्रतपांसि मोक्षमार्गः, इति तीर्थकरैरुपदिष्टः, अतो मोक्षार्थी तं मोक्षमार्गमेवाऽऽदाय विचरति,
तात्पर्य यह है कि सम्यग्ज्ञान, दर्शन चारित्र और तप या श्रुत और चारित्र रूप धर्म ही मोक्ष का कारण है, ऐसा तीर्थंकरों आदि ने उपदेश किया है । उस मोक्ष कारण को श्रद्धापूर्वक स्वीकार करके मोक्षार्थी पुरुप ज्ञान ध्यान आदि क्रियाओं में प्रवृत्ति करता है। इसके विपरीत बालवीर्य पुनः पुनः दुखों का कारण होला है। बालवीर्यवान् पुरुष नरक-निगोद आदि में परिभ्रमण करता है । जैसे-जैसे वहां दुःखों को भोगता है, वैसे वैसे उसकी अशुभता अर्थात् परिणामों की मलीनता चढती जाती है । इस प्रकार संसार के स्वरूप का विचार करने वाले मुनि की धर्मध्यान अनुष्ठान में ही प्रवृत्ति होती है। . . ___ आशय यह है कि सम्यग्दर्शन, ज्ञान चारित्र और तप मोक्ष के मार्ग हैं, ऐसा तीर्थक्षरों का उपदेश है । अतएव मोक्षार्थी मोक्षमार्ग को
તાત્પર્ય એ છે કે-સમ્યક્ જ્ઞાન; દર્શન ચારિત્ર અને તપ અથવા શ્રત અથવા ચારિત્ર રૂપ ધર્મ જ મેક્ષનું કારણ છે આ પ્રમાણે તીર્થકર વિગેરે એ ઉપદેશ આપેલ છે. આ મોક્ષ માર્ગને શ્રદ્ધા પૂર્વક સ્વીકાર કરીને મોક્ષની ઈચ્છાવાળા પુરૂષ જ્ઞાન, ધ્યાન વિગેરે ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. આથી ઉદટા બાલ વીર્ય–અજ્ઞાની વારંવાર દુઃખોના કારણ રૂપ થાય છે. બાલવી
વાળા પુરૂ નરક-નિગોદ વિગેરેમાં પરિભ્રમણ કરતા રહે છે. ત્યાં જેમ જેમ દુઃખો ભેગવે છે, તેમ તેમ તેનું અશુભ પણ અર્થાત્ પરિણામોનું મલીન પણું વધતું જાય છે. આ રીતના સંસારના ૨વરૂપનો વિચાર કરવાવાળા મુનિ ધમ-ધ્યાનના અનુષ્ઠાનમાં જ પ્રવૃત્તિ કરે છે. . . ४डवाना माशय मे छ -सभ्य ज्ञान, शन, यारित्र भने त५ એ મેક્ષના માગે છે. આ પ્રમાણે તીર્થકરેએ ઉપદેશ આપેલ છે, તેથી જ