________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अं. ७ . १ कुशीलवता दोषनिरूपण ६२१ याऽपि तद्भारवहनासमर्थ: जिह्वालोलुपतया स्वादुमोजनमाप्तये धनिनां गृह धावति । 'से' सः-शीतलाचारी 'सामणियस्स' श्रामण्यस्य निर्ग्रन्थभावस्य दरे भवतीति । 'अहाहु' अथाहुः-तीर्थकरगणधरादयः । यः कश्चित्सुदुस्त्यजमातृपितपशुधनादीन् संपरित्यज्य साधु भावं गतोऽपि स्वादुभोजनाशया तादृशभोजनमापकधनिनां गृहविशेषे दाद्रतरं गच्छति । गत्वा परमान्नमानीय जिहालौल्यं शिथिलयन्नापि न शिथिलयति प्रत्युत हविषा कृष्णवर्मेव वर्द्धयति, होनसत्वस्य सत्त्वोऽपि निर्ग्रन्थस्याऽतिदूरे भवत्येवं तीर्थकरादयः प्रतिपादयन्ति ॥२३॥ गृहत्यागी होकर भी जिवालोलुपता के कारण धनवानों के घर में भिक्षा के लिए जाता है, वह साधुपन से दूर ही रहता है। तीर्थकर गणधर आदि महापुरुष ऐसा कहते हैं। - सारांश यह है कि बड़ी कठिनाई से त्यागे जाने वाले माता, पिता, पुत्र, धन और गृह आदि को भी त्याग कर जो साधु बना है, वह यदि जितालोलुप होकर सुस्वादु भोजन के लिए धनियों के घरों में भिक्षा के लिए जाता है तो संयम से दूर ही हो जाता है। वह स्वादिष्ट भोजन लाकर जिह्वालोलुपता को शान्त करना चाहता हुआ भी जिहालोलुपता को अधिक बढाता है। जैसे घी अग्नि को बढाता है। ऐसा नीर्थंकरों ने प्रतिपादन किया है ॥२३॥ સાધુ એવાં ઘરોમાં ભિક્ષા વહોરવા જાય છે કે જ્યાંથી સ્વાદિષ્ટ ભોજન મળે છે, એટલે કે સ્વાદલેલુપતાને કારણે તે ધનવાનેને ઘેર જ ભિક્ષા લેવા જાય છે. એવા સાધુને સીધુ જ કહી શકાય નહીં' કારણ કે તે પુરુષમાં સાધુના ગુણેને અભાવ હોય છે, એવું તીર્થકર આદિ મહાપુરુષોએ કહ્યું છે.
તાત્પર્ય એ છે કે માતા, પિતા, પુત્ર, પશુ, ધન, ઘર આદિનો ત્યાગ કર ઘણું જ મુશ્કેલ છે. એ કષ્ટપ્રદ ત્યાગ કરીને જેણે સંયમ અંગીકાર કર્યો છે એ સાધુ પણ જે સ્વાદલોલુપ થઈને સ્વાદિષ્ટ ભોજનને માટે ધનવાનોના ઘરોમાં જ ભિક્ષા ગ્રહણ કરવા માટે જાય, તે તે સંયમનો વિરાધક જ બને છે. આ પ્રકારે જિહવાલોલુપતાને શાંત કરવા માગતે તે સાધુ જિહવા લોલુપતાને શાન્ત કરવાને બદલે તેને વધારતું જ રહે છે. જેમ અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ અધિક પ્રજવલિત થાય છે, એજ પ્રમાણે સ્વાદિષ્ટ ભોજન ખાવાથી તેની સ્વાદલે લુપતા વધતી જ જાય છે અને તે વધારેને વધારે શિથિલાચારી થતી જાય છે, એવું તીર્થંકર આદિ મહાપુરુષોએ કહ્યું છે. ર૩