SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ २२० सूत्रकृनागसूत्रे मनोवाक कायगुप्तमपि साधुम् (एगतयं) एकतिय सेकाशिनम् (अणगारं) अनगारं साधु बध्नन्ति विचित्रहावभावेन त्रिय इति ||८|| टीका--'जहा' यथा 'निमय' निर्भयम्-स्वभावतो भयरहितमपि 'सीह' सिंह वनराजस् 'कुणिमेणं' मांसेन-मासं दत्वा 'पासेणं' पाशेन 'बंधति' बध्नाति वधिकः, वद्ध्वा चाऽनेकप्रकारेण पीडां ददाति । एवं' एवयेवं प्रकारेण 'इस्थियाउ' स्त्रियः बध्नन्ति स्ववशं कुर्वन्ति, संजुडं' संवृतम्-प्रशममनोवाक्काययोगयुक्तं 'एकतयं' एकाकिनं मुनिराज 'अणगाई' अनगारं साधुम् यदा संहत्तोऽपि मनोवाक्कायैः गुप्तोपि साधुः स्त्रीणां वशमुपयाति, तदा का कथा असंवृतानामितरेषाम् । एतावता स्त्रीणामतिसामर्थ्य प्रदर्शितम् । अन्ये च परीपहाः यथा कथंचित् जेतुं शक्या अपि किन्तु स्त्री पीपहः दुःखेन जेतुं शक्यते इति ध्वनितम् इति ॥८॥ टीकार्थ--जैले स्वभाव से ही निर्भय और इस कारण एकाकी विचरण करने वाले वनराज सिंह को माल देशर शिक्षारी बन्धन में बांध लेते हैं और बांधकर अनेक पीडाएँ देते हैं, हली प्रकार स्त्रियाँ मन वचन काय को गोपन कर रखने वाले एकाकीमुनि को अपने बन्धन में फंसा लेती हैं। ____जब अपने मन वचन और काय को वशीकृत कर लेने वाला साधु भी स्त्रियों के बशीयून हो जाता है लो अन्ध असंवृत (गृहस्थजनों) का - तो कहना ही क्या है ? इस कथन के द्वारा स्त्रियों के सामर्थ्य का अति"शय प्रदर्शित किया गया है और यह भी सूचित किया गया है कि अन्य परीषह तो किसी प्रकार लहन भी किये जा सकते हैं मगर स्त्री परीषह को जीतना अत्यन्त कठिन है ॥८॥ ટીકા–સિંહ નિર્ભય હોવાને કારણે વનમાં એકલે વિચરણ કર્યા કરતે હેય છે. એવા વનરાજ સિંહને માંસ વડે લલચાવીને શિકારી જાળમાં ફસાવે છે, અને તેમાં ફસાયેલા સિંહને અનેક પ્રકારે પીડા પહોંચાડે છે, એજ પ્રમાણે મન, વચન અને કાયમુતિથી યુક્ત, એકાકી મુનિને સ્ત્રી હાસ્ય, કટાક્ષ આદિ પૂર્વોક્ત ઉપાયો દ્વારા પિતાના ફંદામાં ફસાવે છે. જે પોતાના મન, વચન અને કાયાને વશ રાખનારા સાધુ પણ સ્ત્રીઓના મેહપાશમાં ફસાઈ જાય છે, તે અન્ય અસંવૃત (વ્રતરહિત) પુરુષોની તો વાત જ શી કરવી ! આ કથન દ્વારા સૂત્રકારે સ્ત્રીઓના સામર્થ્યની અતિશયતા પ્રગટ કરી છે, અને એ વાત સુચિત કરી છે કે અન્ય પરીષહોને તે કઈ પણ રીતે સહન પણ કરી શકાય છે, પણ સ્ત્રી પરીષહેને જીતવાનું કાર્ય ઘણું જ મુશ્કેલ છે. ૮ : -
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy