SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गहने __ अन्वयार्थः-(मुहुत्ताणं) मुहुर्तानाम् (मुहुत्तस्स) मुहूर्तस्यैकस्य (तारिसो) तादृशः (बहुत्तो होइ) मुहूतौऽवसरः भवति (पराजिया) पराजिताः शत्रुभिः (अवसप्पामो) अवसामः (इति) इति (भीरु) भीरुः कातरः (उवेहइ) उपेक्षते-शरणमिति ।।२।। टीका'मुहुत्ताणं' मुहूर्तानां क्षणानाम् अनेकेपाम्, अथवा 'मुहुवस्स' मुहूर्तस्यैकस्यैव 'तारिसो' तादृशः 'मुटुत्तो' मुहूर्तः कालविशेपलक्षणोऽवसरः 'होइ' भवति, न सर्वस्मिन् एव काले जया पराजयो वा संभवति । तत्रैवं व्यवस्थिते यदि वयं 'पराजिया अवसप्पामो' पराजिताः सन्तः अवसामः। इति एवं रूपेण 'भीरु' भीरु:-कायरः पुरुषः 'उवेहई उपेक्षापत्प्रतीकाराय दुर्गादीनां शरणं प्रथमतः एव प्रेक्षते, मनसि चिन्तयन्ति स्थानादिकम् । यदि माशस्य मरणनिमित्तं युद्धे उपस्थितं भवेत्तदा आत्मरक्षणार्थ स्थानमवलोकयति इति ॥२॥ ____ अन्वयार्थ--अनेक मुहरों में या एक मुहर्त में ऐसा अवसर होता है जबकि जय पराजय होती है । शत्रु से पराजित होकर हम कहां भागेगे? ऐसा सोचकर कायर पुरुष शरणभूत स्थान का अन्वेषण करता है ॥२॥ ____टीका--बहुत से मुहत्तों से अथवा एक ही मुहूर्त में ऐसा एक अवसर रूप क्षण होता है जब कि जय पराजय का निश्चय होता है । सभी कालों में जय पराजय नहीं हुआ करते । कदाचित् पराजय का अवसर आ जाय तो हम पीछे भाग सके, ऐसा सोचकर कायर पुरुष आपत्ति के प्रतीकार के लिए दुर्ग-किल्ला आदि को पहले से ही देख रखता है। तात्पर्य यह है कि युद्ध में यदि मृत्यु का कोई निमित्त उपस्थित हो जाय तो आत्मरक्षा के लिए स्थान की खोज करता है ॥२॥ સૂત્રાર્થ—અનેક મુહૂર્તોમાં અથવા એક મુહૂર્તમાં એવો અવસર આવે છે કે જ્યારે જય પરાજય નકકી થાય છે. કદાચ યુદ્ધમાં પરાજિત થઈને ભાગવું પડે, તે ક્યાં ભાગી જવાથી આશ્રય મળી શકશે, તેને કાયર પુરુષો પહેલેથી જ વિચાર કરી લે છે. પર ટીકાર્થઘણું મુહૂર્તોમાં અથવા એક જ મુહૂર્તમાં, જયપરાયને નિશ્ચય કરાવનાર તે એક જ અવસરરૂપ ક્ષણ પ્રાપ્ત થાય છે. જીવનમાં જય પરાજયને પ્રસંગ કાયમ પ્રાપ્ત થતું નથી. કયારેક જયને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને ક્યારેક પરાજયને પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે. કદાચ યુદ્ધમાં પરાજય થાય દુશ્મનના હાથે મરવા કરતાં ભાગી જઈને જાન બચવવાનું કાયર પુરુષને વધુ ગમે છે. તેથી આશ્રય મળી રહે એવાં દુગ આદિ સ્થાને તે ધ્યાનમાં રાખી લે છે. યુદ્ધમાં પરાજિત થઈને મૃત્યુને ભેટવાને બદલે તે કાયર પુરુષ તે દુર્ગાદિમાં નાસી જઈને પિતાનાં પ્રાણ બચાવે છે. ગાથા રા
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy