________________
आचारागसूत्रे । तत्र निखिलजीवभेदेन सकलोपाधिरहितेनोत्तमगुणरञ्जितेन स्वीकृतपञ्चमहाव्रतेन पटकायसंयमोपस्थितमतिना मुनिना स्वजनादिषु नाभिष्वङ्गो विधेय इति प्रदर्शयति सूत्रकारः-"जे गुणे" इत्यादि.
मन, वचन और काय से विरति परिणाम ही जगता रहेगा। पंचम उद्देशमें-समस्त प्रकार के सावध कार्यों से परे रहनेवाले उस संयमी को अपने स्वीकृत संयमयात्रानिर्वाह के लिये, जो अपने निमित्त बनाये हुए आहारपानी आदि में प्रवृत्त है उनकी नेश्रायमें विहार करना चाहिये। छठवें उद्देश में-लोक के नेत्राय से विहार करते हुए भी उसके मनमें अपने परिचित अपरिचित परिजनों से मिलने के लिये उत्सुक परिणाम नहीं होना चाहिये, इन्हीं सब बातों का इन छह उद्देशों में विशेषरूप से खुलासा किया जावेगा।
इसमें सर्वप्रथम प्रथम उद्देशका प्रारंभ करने के लिये सूत्रकार-जीवों के भेदज्ञानसे समन्वित, सकल उपाधि से रहित, उत्तमोत्तमशुणविशिष्ट, पंचमहाव्रताराधक, छहकाय के जीवों की रक्षा करने में दत्तावधान, संयमी मुनिको अपने आप्तजन मातापितादिक में ममताभाव नहीं रखना चाहिये। इसका विवेचन करते हैं-'जे गुणे से सूलहाणे' इत्यादि।
તેના હૃદયમાં તેના પ્રતિ સદા મન-વચન અને કાયાથી વિરતિપરિણામ જ જાગતે રહેશે. (૫) પાંચમાં ઉદેશમાં–સમસ્ત પ્રકારના સાવદ્ય કાર્યોથી દૂર રહેનાર તે સંયમીએ પિતાના સ્વીકૃત સયમયાત્રા–નિર્વાહ માટે જે પિતાના નિમિત્તે બનાવેલા આહારવાણું આદિમાં પ્રવૃત્ત છે તેની નેશ્રામાં વિહાર કર જોઈએ. (૬) છ ઉદ્દેશમાં લેકની નેશ્રાયે વિહાર કરવા છતા મનમાં પિતાના પરિચિત અને અપરિચિત પરિજનેથી મળવાને ઉત્સુકતા રાખે નહિ. આ બધી વાતને આ છ ઉદ્દેશમાં– વિશેષ રૂપથી ખુલાસા કરવામાં આવશે.
એમાં સર્વપ્રથમ–પ્રથમ ઉદ્દેશને પ્રારંભ કરવાને માટે સૂત્રકાર-જીના ભેદજ્ઞાનથી સમન્વિત સકળ ઉપાધિથી રહિત, ઉત્તમોત્તમગુણવિશિષ્ટ, પંચમહાવ્રતારાધક, છ કાયના જીવોની રક્ષા કરવામા દત્તાવધાન સયમી મુનિને પોતાના આસજન–માતાપિતાદિકમા મમતાભાવ નહિ રાખવો જોઈએ. તેનું વિવેચન કરે છે - जे गुणे से मूलहाणे' इत्यादि ।