________________
सम्यक्त्व-अध्य० ४. उ ४
६७७ ___ यस्य कालत्रयेऽपि भोगेच्छा नास्ति, स किंभूतः स्यादित्याह-से हु' इत्यादि।
मूलम् -से हु पन्नाणमंते बुद्धे आरंभोवरए। सम्ममेयंति पासह । जेण बंधं वहं घोरं परियावं च दारुणं ॥ सू० ७॥
छाया-स हु प्रज्ञानवान् बुद्धः आरम्भोपरतः । सम्यगेतदिति पश्यत । येन वन्धं वधं घोरं परितापं च दारुणम् ।। सू० ७॥
टीका-हु-यतः-भोगाभिलापरहितः, तस्मात् स प्रज्ञानवान्-जीवाजीवादिपदार्थानां सम्यग्ज्ञाता, अत एव बुद्धः तत्त्वज्ञः, आरम्भोपरत आरम्भा सावद्यव्यापारस्तस्मादुपरतो-निवृत्तः । एतद्-आरम्भोपरमणं, सम्यक् सम्यक्त्वमस्ति। सम्यक्त्वे सति हि आरम्भनिवृत्तिरुपजायते, तस्मात् सम्यक्त्वकार्यतयाऽऽरम्भीप
बात भी ठीक है; जिसके मोहनीय कर्म का उपशम हो चुका है उस व्यक्ति के लिये भोगेच्छा-विषयसुखों को भोगने की लालसा-हो ही कैसे सकती है? भोगेच्छा यह मोहनीय कर्म का ही एक कार्य है, अतः जब मोहनीय कर्म ही उपशम अवस्था है तब भोगेच्छारूप कार्यका आविर्भाव हो भी कैसे सकता है । मू० ६॥
जिसके त्रिकाल में भी भोगेच्छा नहीं है उसकी प्रशंसा करते हुए सूत्रकार कहते हैं-'से हु' इत्यादि।
भोगों को भोगने की अभिलाषा से रिक्त होने के कारण वह संयमी जीवाजीवादिक नव तत्त्वों के वास्तविक स्वरूप का ज्ञाता बन कर तत्त्वज्ञ होता हुआ आरम्भ-सावद्यव्यापाररूप प्रवृत्ति-से परे हो जाता है, यही सम्यक्त्व है । यद्यपि आरम्भनिवृत्ति, समकित का कार्य है; क्यों
વાત પણ ઠીક છે, જેને મેહનીય કમને ઉપશમ થયેલ છે તે વ્યક્તિને માટે ભોગેચ્છા–વિષયસુખોને ભોગવવાની લાલસા જ કેવી રીતે થઈ શકે છે, ભોગેચ્છા તે મેહનીય કર્મનું જ એક કાર્ય છે, માટે જ્યારે મેહનીય કર્મ જ ઉપશમ અવસ્થામાં છે ત્યારે ભેગેચ્છારૂપ કાર્યને આવિર્ભાવ કેવી રીતે થઈ શકે ? અર્થાથઈ શકતું નથી. સૂત્ર છે
જેને ત્રણ કાળમાં પણ ભેગેછા નથી તેની પ્રશંસા કરતાં સૂત્રકાર કહે D-'से हु' त्यादि.
ભેગને ભોગવવાની અભિલાષાથી રિકત હોવાના કારણે જીવાજીવાદિક નવ તના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાતા તે સંયમી તત્ત્વજ્ઞ બનીને આરંભ–સાવધ વ્યાપારરૂપ પ્રવૃત્તિથી દૂર થઈ જાય છે, એ જ સમ્યક્ત્વ છે, જો કે આરંભની