SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ संम्यक्त्व - अध्य० ४, उ. ३ 44 कायः संनिहितापायः, संपदः पदगापदाम् । समागमाः सापगमाः, सर्वमुत्पादि भगुरम् ॥ १ ॥ नायमत्यन्तसंवासः, कस्यचित् केनचित् सह । अपि स्वेन शरीरेण, किमुतान्यैः पृथग्जनैः ॥ २ ॥ का परित्याग करता है । वह जानता है कि इन स्वजन धन और शरीरादिकों के साथ जो इस ज्ञाता द्रष्टा आत्मा का सम्बन्ध हुआ है वह केवल संयोगमात्र है। संयोगसम्बन्धवालों का वियोग अवश्यंभावी है | ज्ञान और आत्मा का जिस प्रकार तादात्म्यसम्बन्ध है उस प्रकार का सम्बन्ध इसके साथ इनका नहीं है, अतः इनका यह संयोग क्षणभंगुर है, और आत्माका स्वभाव शाश्वत है, फिर क्षणिक पदार्थों के साथ राग करनेसे लाभ ही क्या है ? | इस प्रकारके विवेकपूर्ण सद्विचारों से जब उनके प्रति उसकी दृष्टि रागरहित होती है और आत्मस्वभावकी ओर विशेष उन्मुख होती है तब वह विचारता है कि मैं एकाकी हूं, संसारमें मेरा कोई नहीं है और मैं भी किसीका नहीं हूँ। कहा भी है66 कायः संनिहितापायः, संपदः पद्मापदाम् । समागमाः सापगमाः, सर्वमुत्पादि भंगुरम् ॥ नायमत्यन्तसंवासः कस्यचित् केनचित्सह । अपि स्वेन शरीरेण, किमुतान्यैः पृथग्जनैः ॥ २ ॥ આત્મા આ શરીરના મમત્વભાવનો ત્યાગ કરે છે. તે જ્ઞાની જાણે છે કે-આ સ્વજન ધન અને શરીરક્રિકોની સાથે જે આ જ્ઞાતા દ્રષ્ટા આત્માનો સમંધ થયેલ છે તે કેવળ સંયોગમાત્ર છે. સયાગ—સમધવાળાઓના વિયેાગ અવશ્ય ભાવી છે. જ્ઞાન અને આત્માના જે પ્રકારે તાદાત્મ્ય સંબંધ છે તે પ્રકારના સમધ તેની સાથે તેના નથી, માટે આ તેના સયાગ ક્ષણુભંગુર છે, અને આત્માને સ્વભાવ શાશ્વત છે, પછી ક્ષણિક પદ્યાર્થીની સાથે રાગ કરવાથી લાભ જ શું છે?, આવા પ્રકારના વિવેકપૂર્ણ સવિચારોથી જ્યારે તેના પ્રતિતેની દૃષ્ટિ રાગ–રહિત થાય છે, અને આત્મસ્વભાવની તરફ વિશેષ ઉન્મુખ થાય છે ત્યારે આ રીતે વિચારે છે કેહું એકલા જ છું, સ સારમાં મારૂં કઈ નથી, અને હું પણ કોઇનો नथी. उद्धुं पशु छे १ ॥ ८८ ५ .६५१ कायः संनिहितापायः, संपदः पदमापदाम् । समागमाः सापगमाः, सर्वमुत्पादि भंगुरम् ॥ १ ॥ नायमत्यन्तसंवासः, कस्यचित्केनचित्सह । अपि स्वेन शरीरेण, किमुतान्यैः पृथग्जनैः ॥ २॥
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy