________________
सम्यक्त्व - अध्य० ४. उ. ३
६४९
टीका--इह =अस्मिन् मनुष्यलोके, आज्ञां सर्वज्ञनिदेशं काङ्क्षितुं शीलमस्येति आज्ञाकाङ्गी सम्यक्त्वस्य दृढीकरणेन पुनः पुनरार्हतागमश्रवणमननसमाराधनशीलः, अत एव पण्डितः = हेयोपादेयविवेकनिपुणः, अत एव अस्निह: - स्निह्यतीति स्निह: रागवान्, न स्निह इत्यस्निहः, स्निह इत्युपलक्षणं, तेन रागद्वेषरहित इत्यर्थः, आत्मानम् एकं स्वजनधनशरीरादिभ्यः पृथग्भूतं संप्रेक्ष्य विविच्य पर्यालोच्य शरीरं = स्वदेह धुनीयात् = निर्ममत्वभावेन निराद्रियेत, कञ्चुके सर्प इव शरीरे ममत्वं परित्यजेदित्यर्थः । अयं भावः - स्वजनधनशरीरादिषु क्षणभङ्गुरत्वादिदोपदर्शनेन रागागमो भवति । तदनन्तरमयमात्मा - एक एवास्तीति पर्यालोचयति । यथा
DROGE
इस मनुष्यलोक में सर्वज्ञ भगवानकी एकमात्र आज्ञाके समाराधन करनेके स्वभाववाला हेयोपादेय के विवेक करनेमें निपुणमतिवाला और रागद्वेषसे विरक्तबुद्धिवाला भव्य जीव अपनी आत्माकी पर्यालोचना करके शरीर को निर्ममत्व - भावसे रखे।
'शरीर में जितना अधिक ममत्व होगा उतना ही अधिक इस संसार के चक्र में फँसेगा । ' ममेदं' भावसे शरीरकी सेवा ही आत्मकल्याण से विमुख होने की निशानी है, अतः सूत्रकार यहां पर इसी बात का उल्लेख करते हुए उपदेश देते हैं कि - हे भव्य ! तुम सर्व प्रथम समकित को दृढ करो। इसकी दृढता होने पर तुम्हें अपने कल्याण का मार्ग अपने आप ज्ञात होने लगेगा । उस समय तुम्हारा आत्मस्वभाव शब्दादि विषयों की ओर न झुक कर प्रभुप्रतिपादित आगमके श्रवण, मनन और उसके समाराधन की ओर ही झुकेगा । उससे तुम समझ सकोगे कि हमारा
આ મનુષ્યલાકમાં સર્વજ્ઞ ભગવાનની એક માત્ર આજ્ઞાનું આરાધન કરવાનાં સ્વભાવવાળા, હૈયોપાદેયના વિવેક કરવામાં નિપુણ તિવાળા અને રાગ દ્વેષથી વિરક્ત બુદ્ધિવાળા ભવ્ય જીવ પોતાના આત્માની પર્યાાચના કરીને શરીરને નિમત્વ ભાવથી રાખે.
શરીરમાં જેટલે અધિક મમત્વ હશે તેટલા જ અધિક આ સંસારના ચક્રમાં इसाशे. ' ममेदं ' लावथी -' मा भाई छे' - मेवा लावथी शरीरनी सेवा ४ आत्मકલ્યાણથી વિમુખ થવાની નિશાની છે, માટે સૂત્રકાર આ ઠેકાણે આ વાતને ઉલ્લેખ કરીને ઉપદેશ આપે છે કે-હે ભવ્ય ! તમે પહેલાં સમકિતને દૃઢ કરક સમકિતની દૃઢતા હોવાથી તમને તમારા કલ્યાણના માર્ગ આપમેળે જાણવામાં આવશે. એવે વખતે તમારા આત્મસ્વભાવ શબ્દાદિ વિષયેાની તરફ તિાં પ્રભુપ્રતિપાદિત આગમનું શ્રવણ મનન અને તેના આરાધનની તરફ વળશે,
८२