SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. ३ ६४३. नराः मनुष्याः, तेषामेव निरवशेषकर्मक्षपणसामर्थ्यमस्तीति भावः । तत्रापि साधारणतया न सर्वे मनुष्या अशेषकर्मक्षपणसामर्थ्यवन्तः इति बोधयितुं तद्विशेषणमाह-'मृतार्चा' इति ।। अंशमें आत्मा में निर्मलता जागृत होगी। इस निर्मलता के आते ही स्वतः शब्दादि विषयों में जीवको उपेक्षाभावकी जागृति हो जाती है। मनुष्य को तप संयम ही उत्तम विद्वत्ता के स्थान पर लाकर रखनेबाला होता है, इसीलिये सिद्धान्तकारों ने ऐसे मनुष्यको विद्वानों में श्रेष्ठ माना है। ___ यहां पर पलित' शब्द का अर्थ 'पुरातनकर्म' है। अनादिकालिक होने के कारण पुरानन कर्म भी पलित-श्वेतकेश सदृश हैं, अतः उन्हें यहां पलित कहा गया है। इसका अभिप्राय यह है कि जिस प्रकार मनुष्य पलित-सफेद केश को शीघ्र उखाड़ डालता है उसी प्रकार मन, वचन और कायकी सावद्य प्रवृत्ति को त्याग करनेवाला मनुष्य भी उन पुरातन का को शीघ्र नष्ट कर देता है। यह काम सामान्य जीवों से नहीं हो सकता इसलिये इस कार्य के करनेवाले विशेष जीव ही होते है, इसी बातको प्रकट करने के लिये सूत्रकार इस सूत्र में "नराः" इस पदका विन्यास करते हैं; क्यों कि समस्त कर्मों के विनष्ट करने की साक्षात् शक्ति मनुष्य में ही रही हुई है। इनमें भी सभी मनुष्य समस्त कर्मों के क्षपण करने में समर्थ नहीं होते हैं; यही बात “मृतार्चा" इस पदसे प्रकट की गई है। નિર્મળતા જાગૃત થશે. આ નિર્મળતા આવવાથી શબ્દાદિવિષયમાં જીવને ઉપેક્ષા ભાવની જાગૃતિ થાય છે. મનુષ્યને તપ સંયમ જ વિદ્વત્તાના સ્થાન પર લાવીને રાખવાવાળાં છે, માટે સિદ્ધાંતકારેએ આવા મનુષ્યને વિદ્વાનોમાં ઉત્તમ માનેલ છે. २ आणे 'पलित' श५-४ने। २मय 'पुरातनकर्म' छ. मनाहिसि डोवाना रणे પુરાતન કર્મો પણ પલિત–વેતકેશસદૃશ છે, માટે તેઓને અહીં પલિત કહ્યા છે. આને અભિપ્રાય આ છે કે-જે પ્રકારે મનુષ્ય પલિત–સફેદ વાળને શીઘ્ર ઉખાડી નાખે છે તે પ્રકારે મન વચન કાયાની સાવધ પ્રવૃત્તિને ત્યાગ કરવાવાળા મનુષ્ય પણ આ પુરાણું કર્મોને શીધ્ર નષ્ટ કરી દે છે. આ કામ સામાન્ય જીવથી થઈ શકતું નથી, માટે આ કાર્યને કરવાવાળા કેઈક જ જીવ હોય છે. આ વાતને प्रगट ४२वाने माटे सूत्रारे २॥ सूत्रमा “ नराः" ॥ ५४ शभ्यु छ भ બધા કર્મોને નાશ કરવાની સાક્ષાત્ શક્તિ મનુષ્યમાં જ રહેલી છે. આમાં પણ मथा मनुष्यो स४ र्भानी क्षय ४२वामा समर्थ थता नथी. २मा पात 'मृतार्चा' આ શબ્દથી પ્રગટ કરવામાં આવી છે.
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy