SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ " - सम्यक्त्व-अध्य० ४. उ. ३ ६४१ ननु ते विद्वांस. कथं विज्ञेयाः ? इति शिष्यजिज्ञासायामाह-'अणुवीइ' इत्यादि। मूलम्-अणुवीइ पास, निक्खित्तदंडा जे केइ सत्ता पलियं चयंति, नरामुयच्चा धम्मविउ-त्ति अंजू ,आरंभजं दुक्खमिणं-ति णच्चा, एवमाहु संमत्तदंसिणो ॥ सू० २॥ ___ छाया-अनुविचिन्त्य पश्य, निक्षिप्तदण्डाः ये केऽपि सत्त्वाः पलितं त्यजन्ति, नरा मृतार्चा धर्मविदः ऋजवः आरम्भजं दुःखम् इदमिति ज्ञात्वा एवमाहुः सम्यक्त्वदर्शिनः ॥ मू० २॥ ___टीका-अनुविचिन्त्य=पुनः पुनः पर्यालोच्य, पश्य=ज्ञानदृष्टया विलोकय, ये केऽपि सत्त्वाः जीवाः, निक्षिप्तदण्डाः परित्यक्तमनोवाकायमयसावधव्यापाररूपदण्डाः सन्तः, पलित-पुरातनं कर्मेत्यर्थः, अनादिकालवस्थायित्वेन चिरन्तनं कर्मापि रखता है, इनसे बहिर्भूत तत्त्वों में उसकी सदा उपेक्षा ही बनी रहती है। जहां अपने में स्वपरका विवेक जागृत हो रहा है वही दुनियां में विद्वानों से भी अधिक विद्वान है । अनेक शास्त्रों का अध्येता हो कर भी जो इस ज्ञानसे शून्य है वह विद्वान् होकर भी सिद्धान्तज्ञों की दृष्टि में मूख ही है ॥ सू० १॥ जिनधर्म से बहिर्भूत व्यक्तियों के प्रति उपेक्षाभाव धारण करनेवाला मनुष्य विद्वान् क्यों बतलाया गया है? इस प्रकार शिष्य की जिज्ञासा होने पर कहते हैं-'अणुवीइ ' इत्यादि। जो मनुष्य बारंवार विचार करके तथा ज्ञानदृष्टि से देखकर मन, वचन और कायके सावधव्यापाररूप दण्डों से रहित हो जाता है वही अनादिकालसे आत्माके साथ एकक्षेत्रावगाहरूप होने से आबद्ध चिरતેની સદા ઉપેક્ષા જ રહે છે. જે જીવમાં સ્વ–પરને વિવેક જાગ્રત રહે છે તે જ સંસારમાં સૌ વિદ્વાન કરતાં પણ અધિક વિદ્વાન છે. અનેક શાને જાણકાર હોવા છતાં પણ જે જ્ઞાનથી શૂન્ય છે તે વિદ્વાન હોવા છતાં પણ સિદ્ધાની દૃષ્ટિમાં મૂર્ણ જ છે. જે સૂઇ ૧ છે - જિનધર્મથી વિમુખ વ્યક્તિયો પ્રતિ ઉપેક્ષાભાવ ધારણ કરવાવાળા મનુષ્યને વિદ્વાન કેમ માનવામા આવેલ છે? આ પ્રકારની શિષ્યની જીજ્ઞાસા થવાથી કહે छे-'अणुवीद' त्यादि. જે મનુષ્ય વારંવાર વિચાર કરીને તથા જ્ઞાન દષ્ટિથી જોઈ મન, વચન અને કાયાના સાવઘવ્યાપારરૂપ દંડાથી રહિત થઈ જાય છે તે જ અનાદિ કાળથી એક જ ક્ષેત્રમાં રહેવાવાળા હોવાથી આત્માની સાથે બંધાયેલા પુરાતન અષ્ટવિધ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy