________________
६४२
आचाराङ्गसूत्रे पलितसादृश्यात्पलितमित्युच्यते; त्यजन्ति, आत्मनोमालिन्यकरणाद्रजोरूपमप्टविधं कर्मापनयन्ति ते विद्वांस इति भावः । ये निक्षिप्तदण्डाः सन्तोऽष्टविधं कर्म क्षपययन्ति, एवंभूताः के जीवविशेषाः सन्तीति शिप्यजिज्ञासायामाह-'नरा' इत्यादि। न्तन अष्टविध कौ को, जो वस्त्रादिकों को धूलके समान आत्मा को मलिन कर रहे हैं; अपनेसे दूर कर देता है, और वही विद्वान् भी है। शिष्यने जो यह प्रश्न किया था कि 'जिनधर्म से बहिभूत व्यक्तियों में उपेक्षाभाव धारण करनेवाला व्यक्ति उत्तम विद्वान् क्यों बन जाता है?' उसका ही यह समाधान है-'वेत्तीति विद्वान्'-अर्थात् जिसके भीतर स्वपर का विवेक जागृत हो रहा है वही विद्वान है। इस प्रकारकी विद्वत्ता माप्त करनेके लिये सर्वप्रथम इस बातका ज्ञानदृष्टिसे अवश्य विचार करना चाहिये कि ये कर्म जो अनादि कालसे मेरी आत्मा के साथ क्षीरनीरकी तरह संबंधित हो रहे है, इसका कारण क्या है ?, सूक्ष्म विचार करने पर ज्ञात होगा कि इनके साथ अभीतक संबंध होनेका कारण मन, वचन और कायकी सावध प्रवृत्ति ही है, अतः जैसे २ यह प्रवृत्ति रुकेगी वैसे२ नवीन की का आस्रव रुकेगा और संचित कर्मों की निर्जरा होगी। मन और कायकी सावध प्रवृत्ति को रोकनेके लिये तप संयम के आराधन करनेकी पूर्ण आवश्यकता शास्त्रकारों ने बतलाई है । तप संयम के आराधन करने से सावध व्यापारों का जितने २ अंश में अभाव होगा उतने२ કર્મોને-ધૂળ જેમ વસ્ત્રાદિકોને મલિન કરે છે તેમ આત્માને જેઓ મલિન કરી રહ્યા છે તેઓને-પોતાથી દૂર કરી નાખે છે, અને તે જ વિદ્વાન પણ છે શિષ્ય જે પ્રશ્ન કરેલ હતું કે “જીનધર્મથી વિમુખ વ્યક્તિઓમાં ઉપેક્ષાભાવ ધારણ કરવાવાળી વ્યક્તિને ઉત્તમ વિદ્વાન કેમ માનવામાં આવે છે ? ” તેનું આ સમાधान - वेत्तीति विद्वान् 'मर्थात् नी २५४२ स्व-५२न वि त छ તે જ વિદ્વાન છે આ પ્રકારની વિદ્વત્તા પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રથમ આ વાતનું જ્ઞાનદ્રષ્ટિથી વિચાર અવશ્ય કરવો જોઈએ કે આ કર્મો જે અનાદિ કાળથી મારા આત્માની સાથે દૂધ-પાણીની માફક એક થઈ રહ્યા છે તેનું કારણ શું છે? સૂક્ષ્મ વિચાર કરવાથી જ્ઞાત થશે કે એની સાથે હજી સુધી સંબંધ રહેવાનું કારણ મન, વચન અને કાયાની સાવદ્ય પ્રવૃત્તિ જ છે, માટે જેમ જેમ આ પ્રવૃત્તિ શેકશે તેમ તેમ નવા કર્મોને આસવ અને સચિત કર્મોની નિર્જરા થશે. મન, વચન અને કાયાની સાવદ્ય પ્રવૃત્તિ રોકવાને માટે તપ સ યમ આરાધના કરવાની આવશ્યકતા શાસ્ત્રકારોએ બતાવી છે તય સંયમની આરાધના કરવાથી સાવદ્ય વ્યાપારનો જેટલા જેટલા અંશે અભાવ થશે, તેટલા તેટલા અંશે આત્મામાં