________________
अथ चतुर्थाध्ययनस्य तृतीय उद्देशः ।। इहानन्तरद्वितीयोदेशके दण्डिशाक्यादिपापण्डिमतनिराकरणेन सम्यक्त्वं स्थिरीकृतम् । सत्यपि सम्यक्त्वे निरवद्यतपश्चरणमन्तरेण कर्मक्षयो न भवतीत्यत स्तत्र प्रवर्तयितुं तृतीयोद्देशकं कथयति । तत्र प्रथमं धर्मवहिष्क्रान्तस्यानार्यतया तदुपेक्षा करणीयेति बोधयितुमाह-'उवेहि णं' इत्यादि। ___ मूलम्-उवेहि णं बहिया य लोगं, से सबलोगंमि जे केइ विण्णू ॥ सू० १॥
छाया-उपेक्षस्व खलु वहिश्च लोकम् , स सर्वलोके ये केचिद् विज्ञः ॥ मू०१॥
टीका--बहिः धर्माद बहिष्क्रान्तं लोकं खलु-निश्चयेन उपेक्षस्व-मा अनुसर । दण्डिशाक्यादिपापण्डिमतं मा अनुमन्यस्वेत्यर्थः। धर्मवहिष्क्रान्तलोकोपेक्ष
चौथे अध्ययनका तीसरा उद्देश इस पीछेके द्वितीय उद्देश में दण्डी शाक्यादिक पाखण्डियोंकी मान्यताका निराकरण करके सम्यक्त्वको सुस्थिर किया; परन्तु इतने मात्र से कर्मक्षय नहीं हो सकता, कर्मक्षय तो निरतिचार तपश्चरण से ही होता है, इसलिये उस तपमें जीवों की प्रवृत्ति कराने के लिये इस तृतीय उद्देशका कथन प्रारंभ किया जाता है। इसमें सर्वप्रथम धर्मसे बहिभूत जो व्यक्ति हैं वे अनार्य हैं और उनके साथ रागद्वेष न करते हुए उपेक्षाभाव ही रखना चाहिये, इस बातका परिज्ञान कराने के लिये कहते हैं-'उवेहि णं' इत्यादि।
धर्मसे बहिर्भूत व्यक्तियों की सदा उपेक्षा ही करनी चाहिए। अर्थात्-दण्डी शाक्यादिक जो धर्मसे बहिभूत हैं, धर्मका यथार्थ स्वरूप
ચોથા અધ્યયનનો ત્રીજો ઉદ્દેશ. પાછળનાં બીજા ઉદેશમાં ઠંડી-શાયાદિક પાંખડીઓની માન્યતાનું નિરાકરણ કરીને સમ્યક્ત્વને સુસ્થિર કર્યું, પણ આટલાથી જ કર્મક્ષય થઈ શકે નહિ. કર્મક્ષય તે નિરતિચાર તપશ્ચરણથી જ થાય છે, માટે તે તપમાં જીની પ્રવૃત્તિ કરવાને માટે આ ત્રીજા ઉદેશના કથનને પ્રારંભ કરવામાં આવે છે. આમાં સર્વપ્રથમ ધર્મથી બહિર્ભત જે વ્યક્તિ છે તે અનાર્ય છે અને તેની સાથે રાગ દ્વેષ ન કરતાં ઉપેક્ષા ભાવ જ રાખવું જોઈએ, આ વાતનું પરિજ્ઞાન કરવાને માટે કહે છે____' उवेहि णं' त्यादि.
ધર્મથી બહિશ્ત વ્યક્તિયોની સદા ઉપેક્ષા જ રાખવી જોઈએ. અર્થા–દંડી શાક્યાદિક જે ધર્મથી બહિત છે, ધર્મનું યથાર્થ સ્વરૂપ નથી જાણતા તેમજ