________________
६३४
आवारागसूत्रे ___ एवं केवलिनो दण्डिशाक्यादीनां वादे हिंसादिदोपसद्भावाद्धर्मविरोध प्रदर्श्य स्वमतं प्रतिबोधयितुं वदन्ति-वयं पुण' इत्यादि। __मूलम्-वयं पुण एवमाइक्खामो, एवं भासामो, एवं पन्नवेमो, एवं परूवेमो-सवे पाणा, सो भूया, सवे जीवा, सवे सत्ता ण हतवा, ण अज्जावेयवा,ण परिघेतवा, णपरियावेयवा, ण उद्दवेयहा। एत्थवि जाणह, णत्थित्थ दोसो।आरियवयणमेयं॥सू० १०॥ स्त्रादिकों के द्वारा वध करने योग्य है, इसमें कोई दोष नहीं है।' यह जो आपका कथन है, आपका भाषण है, आपकी प्रज्ञापना है, आपकी प्ररूपणा है, तथा इसे जो आपने निर्दोष प्रकट किया है; वे सब अनार्यों के ही वचन है और सदोष हैं, कारण कि आपके व आपके आचार्यों के इन वचनों में प्रवृत्ति करनेवाला प्राणी केवल पापका ही उपाजैन करनेवाला होता है, धर्मका नहीं, अतः अनार्यवचन होने से ये त्याज्य ही हैं। इस पूर्वोक्त कथन का तात्पर्य यही है कि यह सब कथन धर्मविरुद्ध होनेसे जीवों में असदाचार की प्रवृत्ति का कारण होने से सदोष एवं पापानुबन्ध का हेतु है, अतः अनार्य वचन होने से यह सर्वथा निन्दनीय एवं गर्हणीय है ॥ सू० ९॥
केवली भगवान इस प्रकार दण्डी शाक्यादिकों के कथन में हिंसादिक दोषों का सद्भाव होनेसे धर्मविरुद्धता प्रदर्शित कर अपना सिद्धान्त प्रकट करने के लिये कहते हैं-'वयं पुण' इत्यादि। આજ્ઞા દેવા યોગ્ય છે, મારવાને ગ્રહણ કરવા યોગ્ય છે, પરિતાપિત કરવા ગ્ય છે, અને વિપશસ્ત્રાદિકો દ્વારા વધ કરવા યોગ્ય છે, આમાં કોઈ પણ દેશ નથી” આ પ્રકારે જે તમારૂં કથન છે, તમારું ભાષણ છે, તમારી પ્રજ્ઞાપના છે, તમારી પ્રરૂપણું છે, તથા એને જે તમોએ નિર્દોષ પ્રગટ કરેલ છે તે બધા અનાર્યોના જ વચને છે અને સદોષ છે, કારણ કે તમારા તેમજ તમારા આચાર્યોના આ વચનોમાં પ્રવૃત્તિ કરવાવાળા પ્રાણુ કેવળ પાપના જ ઉપાર્જન કરવાવાળા બને છે, ધર્મના નહીં, માટે અનાર્યવચન હોવાથી તે તજવા યોગ્ય છે. આ પ્રત કથનનું તાત્પર્ય એ છે કે આ બધા કથન ધર્મ–વિરૂદ્ધ હોવાથી એને અમદાચારની પ્રવૃત્તિનું કારણ હોવાથી મદોષ અને પાપાનુબ ધને હેતુ છે, માટે અનાર્યવચન હોવાથી તે સર્વથા નિન્દનીય તેમજ ગહણીય છે લા
કેવળી ભગવાન આ પ્રકારે દંડી શાયાદિકના કથનમા હિંસાદિક દેને ભાવ હોવાથી ધર્મ–વિરૂદ્ધતા પ્રદર્શિત કરી પિતાને સિદ્ધાંત પ્રગટ કરવાને माटे छे-'वयं पुण' याह.