SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. २ व्याख्यातम् । अत्र धर्मविषये-मन्दिरनिर्माणप्रतिमाप्रतिष्ठादौ, अपिशब्दादौदेशिके, तथा-विहारादौ श्रावकं सार्थीकृत्य स्वसेवाद्यर्थमनुज्ञाप्य तत्कृताऽऽहारादिग्रहणे च जानीत, अत्र अस्मिन्नुक्तविपये नास्ति दोषः नास्ति पापानुवन्ध इति । अनार्यवचनमेतदिति । आराद् याताः सर्वसावधव्यापारेभ्यो दूरं गता इति-आर्याः, तद्विपरीता अनार्या:-क्रूरकर्माणः, तेषां प्राण्युपमर्दकं वचनमेतत् ।। मू० ८ ॥ भूत, समस्त जीव और समस्त सत्त्व मारने योग्य है, मारनेकी आज्ञा देने योग्य हैं, मारने के लिये ग्रहण करने योग्य हैं, परितापित करनेयोग्य हैं और विषशस्त्रादिकों के द्वारा वध करनेयोग्य हैं । प्राणी सत्त्व आदि शब्दों का व्युत्पत्तिसिद्ध अर्थ पहिले प्रकट किया जा चुका है। इसी प्रकार जिनप्रतिपादित धर्म में भी मंदिरादिक के निर्माण करने की एवं जिनतिला बनवा कर उसकी प्रतिष्ठा करने की जो प्रथा चालू है वह पद्धति भी सदोष है, उपादेय नहीं है । तथा साधुओ में औदेशिक आहार ग्रहण करने की एवं विहारादिक करते समय अपनी सेवा करवाने के बहाने से श्रावकों को साथ लेकर उनके द्वारा तैयार किये आ. हारादिक लेनेकी एक प्रकार की जो प्रथा सी चल पड़ी है, और उसमें जो दोप-पापानुबंध नहीं मानते हैं, प्रत्युत इसका किसी दूसरे रूपसे समर्थन करते हैं; यह सब पूर्वोक्त कथन अनार्यो का ही समझना चाहिये। सापद्य व्यापार से जो दूर रहते हैं उनकी आर्यसंज्ञा और विपસમસ્ત ભૂત, સમસ્ત જીવ, અને સમસ્ત સત્ત્વ મારવા યોગ્ય છે, મારવાની આજ્ઞા દેવા ગ્ય છે, મારવા માટે ગ્રહણ કરવા યોગ્ય છે, પરિતાપિત કરવા છે, અને વિષશયાદિક દ્વારા વધ કરવા યોગ્ય છે. પ્રાણી સત્ત્વ આદિ શબ્દોને વ્યુત્પત્તિસિદ્ધ અર્થ પહેલાં જ પ્રકટ કરવામાં આવેલ છે. આ પ્રકારે જીનપ્રતિપાદિત ધર્મમાં પણ મંદિરાદિક નિર્માણ કરવાનું, તેમજ જિનપ્રતિમા બનાવી તેની પ્રતિષ્ઠા કરવાની જે પ્રથા ચાલુ છે તે પદ્ધતિ પણ સદોષ છે, ઉપાદેય નથી. તથા સાધુઓમાં શિક આહાર લેવાની તેમજ વિહારાદિક કરતી વખતે પોતાની સેવા કરવાના બહાને શ્રાવકને સાથે લઈને તેના દ્વારા તૈયાર કરેલા આહાર પાણી લેવાની એક પ્રકારની જે પ્રથા ચાલુ થઈ છે, અને તેમાં જે દેશ–પાપાનુબંધ નથી માનતા, અને દરેક તે બાબતને બીજરૂપથી સમર્થન કરે છે તે બધા પૂર્વોક્ત કથન અનાર્યોને જ સમજવા જોઈએ. સાવદ્ય વ્યાપારથી જે દૂર રહે છે તેની આર્ય સંજ્ઞા, અને તેનાથી વિપરીતની
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy