SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य. ४. उ. २ ६३३ =दुष्टं दृष्टं न तु सम्यग् दृष्टमित्यर्थः । एवं यावत् " दुष्पनिलेखितं च व" इति स्वयमूहनीयम् । पुनरपि त एवार्याः प्रागुक्तश्रमणादिवचनं हिंसादिप्रवर्तकतया सदोपमिति बोधयितुं यदवादिपुस्तदाह-' यत् खलु यूयमेवम्' इत्यादि । एवं वक्ष्यमाणप्रकारेण यूयं यद्वचनमाख्याथ, एवं यद् भापध्वे, एवं यत् प्रज्ञापयथ, एवं यत् प्ररूपयथ-सर्वे प्राणाः ४ हन्तव्याः ५ इत्यादि, यावत्नास्त्यत्र दोप इति, तदेतत् सर्वमनार्यवचनं हिंसादिप्रवर्तकतया पापानुवन्धि वचनं युष्मदाचार्याणां वेत्यर्थः ।। सू० ९ ॥ सुना है, जो माना है, और जो जाना है एवं प्रत्येक दिशामें जिसकी प्रत्यक्षादि प्रमाणों के द्वारा अच्छीतरह से छान-बीन की है; वह सर्वथा सदोष है-वह आपका व आपके आचार्यों का देखना, सुनना, मानना, एवं जानना और पर्यालोचना करना दोषोंसे रिक्त नहीं है, अतः आपने व आपके आचार्यों ने जो देग्वा है वह सुन्दर निर्दोष नहीं देखा, जो सुना है वह निर्दोष नहीं सुना, जो माना है वह निषि नहीं माना, जो जाना है वह निर्दोष नहीं जाना, एवं जो प्रत्यक्षादि प्रमाणों द्वारा प्रत्येक दिशामें पर्यालोचना की है वह भी निर्दोप नहीं की। यह सब उनका व आपका नाममात्रका ही देखना सुनना वगैरह हुआ है, कारण कि यह आपका पूर्वोक्त कथन जीवों की हिंसादिक पापों में प्रवृत्ति की जागृति करानेवाला है, अतः 'समस्त प्राणी, समस्त जीव, समस्त भूत और समस्त सत्त्व मारने योग्य हैं, मारने की आज्ञा देनेयोग्य हैं, मारने के लिए ग्रहण करने योग्य हैं, परितापित करनेयोग्य हैं और विप-शજાણ્યું છે તેમજ પ્રત્યેક દિશામાં જેની પ્રત્યક્ષાદિ પ્રમાણે દ્વારા સારી રીતે શોધ કરી છે તે સર્વથા સદોષ છે. તે તમારૂં તેમજ તમારા આચાર્યોનું દેખવું, સાંભળવું, માનવું, તેમજ જણવુ અને પર્યાચના કરવી તે દેપોથી મુક્ત નથી, માટે તમોએ તેમજ તમારા આચાર્યોએ જે દેખ્યું છે તે સુદર–નિર્દોષ નથી દેખ્યું, જે સાંભળ્યું છે નિર્દોષ નથી સાભળ્યું, જે માન્યું તે નિર્દોષ નથી મળ્યું, તેમજ જે જણ્ય છે તે નિર્દોષ નથી જાણ્યું, અને જે પ્રત્યક્ષાદિપ્રમાણે દ્વારા પ્રત્યેક દિશામાં પર્યાચના કરી છે તે પણ નિર્દોષ નથી કરી, આ બધુ તેઓનું તેમજ તમારૂં નામમાત્રનું દેખવું સાભળવુ વિગેરે થયું છે, કારણ કે તમારું પૂર્વોક્ત કધન જીવોની હિંસાદિક પાપિમાં પ્રવૃત્તિ જાગ્રત કરવાવાળું છે, માટે “સમસ્ત પ્રાણી, સમસ્ત ભૂત, સમસ્ત જીવ, અને સમસ્ત સત્વ મારવા ગ્યા છે, મારવાની
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy