SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य०४ उ. २ ६२७ एवं को वदति, यस्य वचनेऽस्माकं श्रद्धा समुत्पद्येत ? इति जिज्ञासायामाह'एगे वयंति' इत्यादि। ___मूलम्-एगे वयंति अदुवावि नाणी,नाणी वयंति अदुवावि एगे ॥ सू० ७॥ छाया-एके वदन्ति अथवाऽपि ज्ञानिनः । ज्ञानिनो वदन्ति अथवाऽपि एके ॥७॥ टीका-एके चतुर्दशपूर्वधराः श्रुतकेवलिनो यद् वदन्ति, अथवा ज्ञानिनः निरावरणज्ञानवन्तः सर्वज्ञा अपि तदेव वदन्ति । उक्तार्थमेव परावयं कथयति-'ज्ञानिनः' इत्यादि । ज्ञानिनः निरावरणज्ञानवन्तः केवलिनो यद् वदन्ति, अथवा-एकेऽपि= श्री जम्बूस्वामी श्रीसुधर्मास्वामी से पूछते हैं कि हे भदन्त ! ऐसी प्ररूपणा कौन करते हैं कि जिनके वचनों में हम श्रद्धा करें ? श्री सुधर्मा स्वामी कहते हैं-' एगे वयंति' इत्यादि । इस प्रकारका प्रतिपादन चतुर्दश पूर्व के पाठी श्रुतकेवली श्रीगणधरादिक देव करते हैं, और यही बात निरावरणज्ञानशाली श्री सर्वज्ञ भगवान भी कहते हैं। दोनों का इस विषयमें एक मत है। इस विषय की आचार्य महाराज फिर पुष्टि करते हैं कि-जिस अर्थका प्रतिपादन केवली करते हैं उसीका प्रतिपादन श्रुतकेवली महाराज करते हैं। कारण कि केवली और श्रुतकेवली के कथनमें रंचमात्र भी फरक नहीं होता है। केवली भगवान केवलज्ञानविशिष्ट होते हैं, और श्रुतकेवली चौदह पूर्व के पाठी होते हैं; अतः ये दोनों यथार्थवक्ता हैं। यद्यपि केवली और श्रुतकेवली के ज्ञानमें प्रत्यक्ष और परोक्ष के रूपसे भिन्नता है; परन्तु वस्तु શ્રી જખ્ખસ્વામી શ્રી સુધર્માસ્વામીને પૂછે છે કે – હે ભદન્ત ! આવી પ્રરૂપણ કોણ કરે છે જે તેનાં વચનામાં અમે શ્રદ્ધા કરીએ ? શ્રી સુધર્માસ્વામી કહે છે– ----' एगे वयंति' इत्यादि. આ પ્રકારનું પ્રતિપાદન ચતુર્દશ પૂર્વના પાઠી, શ્રુતકેવળી, શ્રીગgધરાદિક દેવ કરે છે, અને આ વાત નિરાવરણજ્ઞાનશાળી શ્રી સર્વજ્ઞ ભગવાન પણ કહે છે. આ વિષયમાં બનેના એક મત છે. આ વિષયની આચાર્ય મહારાજ ફરીથી પુષ્ટિ કરે છે કે જે અર્ધનું પ્રતિપાદન કેવળી કરે છે તેજ અર્થનું પ્રતિવાદન શ્રુતકેવળી મહારાજ કરે છે, કારણ કે કેવળી અને કેવળીના વચનોમાં જરા પણ ફરક પડતો નથી. કેવળી ભગવાન કેવળજ્ઞાન-વિશિષ્ટ છે અને કુતકેવળી ચૌદ પૂર્વના પાડી છે, માટે આ બન્ને યધાર્યવક્તા છેજો કે કેવળી અને ભૂતકેવળીના જ્ઞાનમાં પ્રત્યક્ષ અને પરેશ રૂપથી ભિન્નતા છે પરંતુ વસ્તુ સ્વરૂપના પ્રતિપાદન કરવામાં અગર
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy