SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ - आधाराङ्गसूत्र जो कुछ भी प्रतिपादन किया है वह निर्दोष एवं परस्परविरुद्धार्थता से रहित है । अल्पज्ञों के वचनों में यह बात नहीं पाई जाती, उनके वचन सदोष और परस्परविरुद्धार्थप्ररूपक हुआ करते है। यही बात इस सूत्र में भाष्यरूपसे प्रकट का गई है। दुनिया में जितने भी ब्राह्मण या श्रमण, दण्डी, बुद्धमतानुयायी आदि हे वे सब धर्मतत्व के यथार्थ स्वरूपसे अनभिज्ञ हैं। उनकी मान्यता परस्परविरुद्धार्थप्ररूपक है। हिंसादिक पापों के सेवन करनेमें इनकी मान्यतानुसार कोई दोष नहीं है। वे ऐसे ही इन अकृत्यों की पुष्टि करते हुए कहते हैं कि-जो कुछ हमारे यहां कहा गया है वह कपोलकल्पित-असत्य नहीं है। किंतु हमने अपने दिव्यज्ञानसे इसका साक्षात्कार किया है। अथवा-हमारे आचायो ने अपने दिव्यज्ञानसे इसका साक्षात्कार किया है। हमने यह अपने आचार्यादिकों से सुना है । युक्तियुक्त होनेसे हमें या हमारे आचार्योंके लिये यह मान्य है। पदार्थो का भेद पर्यायों द्वारा विश्लेषण करने से हमने और हमारे आचार्यों ने यह भेद अच्छी तरह जान भी लिया है। प्रत्येक दिशामें हमने तथा हमारे आचार्यों ने प्रत्यक्षादि प्रमाणों से इसका भलीप्रकार शान्तचित्त होकर निर्णय भी कर लिया है कि-समस्त प्राणी, समस्त છે તે નિર્દોષ અને પરસ્પર વિરૂદ્ધતાથી રહિત છે અલ્પજ્ઞોના વચનોમાં આ વાત દેખવામાં આવતી નથી તેના વચન સદેપ અને પરસ્પર વિરૂદ્ધાર્થ પ્રરૂપક થયા કરે છે. આ વાત આ સૂત્રમાં ભાવ્યરૂપથી પ્રગટ કરેલ છે સસારમાં જેટલા શ્રમણ, દડી બુદ્ધિમતાનુયાયી આદિ છે અને બ્રાહ્મણ-દેશિક આહારના લેવાવાળા છે ધર્મતત્વના યથાર્થ સ્વરૂપથી અનભિજ્ઞ છે, તેમની માન્યતા પરસ્પરવિરૂદ્ધાર્થ પ્રરૂપક છે, હિંસાદિક પાપનુ સેવન કરવામાં તેમની માન્યતા મુજબ કઈ દોષ નથી તે આવા કૃત્યની પુષ્ટિ કરતા કહે છે કે-જે કઈ અમોને કહેવામાં આવ્યું છે તે કપોળકલ્પિત–અસત્ય નથી, પણ અમે પોતાના દિવ્યજ્ઞાનથી એને સાક્ષાત્કાર કરેલ છે. અથવા–અમારા આચાર્યોએ પિતાના દિવ્ય જ્ઞાનથી અને સાક્ષાત્કાર કરેલ છે. અમોએ આ અમારા આચાર્યાદિકોથી સાભળ્યું છે. ચનિયત હોવાથી અને તેમજ અમારા આચાર્યોને માટે માન્ય છે, પદાર્થોના ભેદ વર્યા દ્વારા પૃથક્કરણ કરવાથી અમે અને અમારા આચાર્યોએ આ ભેદો સારી રીતે જાણી લીધેલ છેપ્રત્યેક દિશામાં અમે તથા અમારા આચાર્યોએ પ્રત્યક્ષાદિ પ્રમોથી તેને સારી રીતે શાતચિત્તે નિર્ણય પણ કર્યો છે કે–સમસ્ત પ્રાણી,
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy