SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४ उ. २ अत्र परिस्रवपदार्थे जीवप्रयत्नकृता निर्जरा परिगृह्यते, एवं च नोक्तदोपप्रसङ्गः । त्रयोदशगुणस्थाने उक्तकमैव जीवो निर्जरयति, प्रथमसमये ऐपिथिककर्मणो बन्धः, द्वितीये तद्वेदनं, तृतीये च तन्निजरेत्येवं क्रमेण वन्धो निर्जरा चेति द्वयं सयोगिकेचलिगुणस्थानं यावत् प्रवर्तते । तत्रत्या निर्जरा न जीवप्रयत्नजनिता किंतु स्वभावादेवेति पुनः पुनः स्मृतिपथमानेतव्यम् । ___ तथा-चतुर्दशगुणस्थानवर्तिजीवोऽपि नैतद्वाक्यविषयः । तस्याघातिकर्मचतुष्टयनिर्जराकर्तृत्वं प्रयत्नविशेषमनपेक्ष्य भवति, केवलज्ञानोत्पत्तौ सत्यां तत्सामर्थ्यांदवशिष्टकर्मचतुष्टयनिर्जराया अवश्यम्भावनिष्पत्तेः । ____ "परिस्रव" इस शब्द में जीवके प्रयत्न से होनेवाली निर्जरा काही ग्रहण किया गया है, अतः उस गुणस्थानवी जीव के नवीन कर्मबंध के प्रति कर्तापन किसी प्रकार भी संभवित नहीं हो सकता है। वहां प्रथम समय में ईर्यापथ क्रियासे आगत कर्मका बंध होता है, द्वितीय समयमें उसका वेदन और तृतीय समयमें उसकी निर्जरा । इस प्रकारका क्रम उस जीव के तब तक चालू रहता है जब तक उस जीव के उस गुणस्थानवर्त्तापना रहता है, अतः यह मानना कि उसके आगत कर्मों की निर्जरा किसी प्रयत्नविशेषाधीन होती है, यह एक भ्रम ही है, क्यों कि उन कर्मों की निर्जरा तो स्वाभाविक ही है।। तथा चौदहवें गुणस्थानवी जीवमें अवशिष्ट अघातिया कौकी निर्जरा के प्रति कर्तृत्व प्रयत्नविशेषके विना स्वतः ही है, कारण कि केवलज्ञानकी उत्पत्ति होने पर उसके प्रभावसे उन अघातिया कर्मों की ___" परिस्रव” 240 २१७४मा पन प्रयत्नथी थापाणी मिशनु २१ अड કરેલ છે, તેથી આ ગુણસ્થાનવર્તી જીવનું નવીન કમબન્ધ કરવામાં કર્તાપણું કોઈ પણ પ્રકારે સંભવિત થઈ શકતું નથી. ત્યાં પ્રથમ સમયમાં ઈર્યાપથકિયાથી આગત (આવતા) કર્મ બંધ થાય છે, બીજા સમયમાં તેનું વેતન અને ત્રીજા સમયમાં તેની નિર્જરા આ પ્રકારનો કમ તે જીવને ત્યાં સુધી ચાલુ રહે છે ત્યાં સુધી તે જીવને તે ગુણસ્થાનવર્તી પણું રહે છે. આથી એમ માનવું કે તેના આગત કર્મની નિર્જરા કોઈ પ્રયત્નવિશેષાધીન હોય છે. એ એક ભ્રમ જ છે, કારણ કે તે કર્મોની નિરા તે સ્વભાવથી જ થાય છે. તથા–ચૌદમાં ગુણસ્થાનવર્તા જીવમાં અવશિષ્ટ (બાકી રહેલા) અદ્યાતિયા કર્મોની નિશ પ્રતિ કિર્તાપણું કોઈ એક પ્રયત્ન વગર સ્વતઃ જ છે. તેનું કારણ એ છે કે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતાં જ તેના પ્રભાવથી તે અઘાતિયા કમની
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy