SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ ६०७ - सम्यक्त्व-अध्य० ४. उ. २ " यथाप्रकारा यावन्तः संसारावेशहेतवः । तावन्तरतद्विपर्यासा,-निर्वाणसुखहेतवः " ॥ १ इति ॥ शाश्वत-नित्य समझता है, 'ये मेरे हैं और में इनका हूं' इस प्रकारकी उसकी सदा मान्यता होती है, उनके विगाड़में अपना विगाड़, और उनके सुधार में अपना सुधार मानता है, तब ज्ञानी कि जिसके हृदयमें हेयोपादेयका विवेक जागृत हो रहा है और जो कर्म के उदयसे इनका सेवन भी करता है फिर भी इनसे अपनेको जलमें कमल की तरह सर्वथा भिन्न ही देखता है, ये ही पांच इन्द्रियोंके विषय उसको सांसारिक अनन्त कष्टोंके कारणरूप प्रतीत होनेसे वैराग्य के जनक, परिस्रव-होते हैं, इस कारण उसके लिये ये आघव कर्मकी निर्जराके ही कारण हैं। जैसे छह ग्वण्डों का राज्य करनेवाले भरतचक्रवर्ती के लिये एवं समुद्रपाल तथा नमि राजर्पिके लिये वे ही पदार्थ जो अज्ञानीके लिये आस्रव के कारण थे, निर्जरा के ही कारण हुए। जैसे कहा है-- " यथाप्रकारा यावन्तः, संसारावेशहेतवः ।। नाचन्नस्तद्विपर्यासाः, निर्वाणसुखहेतवः" ॥१॥इति । अर्थात्-जिस प्रकारके जितने संसारपरिभ्रमण के कारण होते हैं, उनसे विपरीत प्रकारके उनने ही सोक्षमुखके कारण होते हैं ॥१॥ શાશ્વત-નિત્ય સમજે છે. “આ માગ છે અને હું તેમને હું આ પ્રકારની તેની સદા માન્યતા રહે છે. તેના બગડવામાં પિતાનું ખરાબ થએલ, અને તેના સુધારામાં પોતાને સુધારે માન્યા કરે છે. ત્યારે જ્ઞાની કે જેના હૃદયમાં હે પાદેયનો વિવેક અગ્રત થયેલ છે અને કર્મના ઉદયથી તેનું સેવન પણ કરે છે તે પણ તેનાથી પિતાને જળમાં કમળની માફક સર્વથા બિન્નપણે દેખે છે. આ પાંચ ઈન્દ્રિયોના વિષયો ને સાસરિક અનન્ત દુઃખનું કારરૂપ પ્રતીત થવાથી તેના માટે તે વૈરાગ્યના કર્તા બને છે, આ કાર તેના માટે તે કર્મની નિશાના જ કારણ છે. જેમાં છ ખંડનું રાજ્ય કરવાવાળા ભરત ચક્રવર્તીને માટે અને સમદ્રપલ નવા નમિરાજપિંને માટે તે જ પદાર્થો, જે અજ્ઞાનીને માટે આવના કારણ હતા, નિર્જરના જ કારણે થયા. જેમ કહ્યું છે– " यथाप्रकारा यावन्तः, संमागवेनाइतवः। ___ तावन्तत्तद्विपर्यासाः, निर्वाण सुखहेतवः " ॥ १॥ इति । –જે પ્રકારના જેટલા સંપરપરિબ્રમણના કારક ઘાય છે, તેનાથી विपी 27 २४ २ ५ २ः याय 2. (1)
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy