SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. १ अपरं च सम्यग्दृष्टिकतव्यमाह-'दिठेहिं ' इत्यादि । मूलम्-दिहेहिं निव्वेयं गच्छिज्जा ॥ सू० ५॥ छाया—दृष्टेषु निर्वेदं गच्छेत् ॥ सू० ५॥ टीका--दृष्टेषु दृष्टिपथसमागतेषु ऐहिकेष्टानिष्टशब्दादिविषयेषु, अस्योपलक्षणार्थत्वात् स्वर्गादिसम्बन्धिष्वपि, निर्वेद-वैराग्यं, गच्छेत्-कुर्यादित्यर्थः । यदा यदा-शब्दाः श्रवणगोचराः, रसा आस्वादिताः, गन्धा आघाताः, स्पर्शा वा स्पृष्टा भवन्ति, तदा तदा भावयेत्-शब्दादयः खलु पुइलास्त एव कदाचित् प्रियशब्दादिरूपेण कदाचिदप्रियशब्दादिरूपेण परिणमन्ते, अतः तेषु पुद्गलपरिणाणामरूपेषु को रागः कश्च वा द्वेष इति ॥ मू० ५ ॥ और भी सम्यग्दृष्टिका कर्तव्य कहते हैं-'दिदेहि' इत्यादि। दृष्ट पदार्थों में निर्वेद-इष्टानिष्ट शब्दादि विषयों में विरक्तभाव हो, संसार के जितने भी मनोज्ञ और अमनोज्ञ पंचेन्द्रियों के विषयभूत श. ब्दादि पदार्थ हैं उनमें सम्यग्दृष्टि जीवको विरक्त भाव रखना चाहिये, कारण कि ये शब्दादि सब पौगलिक हैं । जो कभी मनोज्ञ प्रतीत होते हैं वे ही कालान्तर में अमनोज्ञ रूपसे भी परिणमित होते हुए देखे जाते हैं। अथवा जो एक की अपेक्षा मनोज्ञ हैं वे ही दूसरे की अपेक्षा अमनोज्ञ हो जाते हैं । निम्ब हमारी अपेक्षा अमनोज्ञ है परन्तु ऊँटकी अपेक्षा मनोज्ञ है। फलितार्थ यही है कि संसार का कोई भी पदार्थ सर्वथा न मनोज्ञ है न अमोज्ञ है, मनकी कल्पनाशक्ति ही उसको मनोज्ञ और अमनोज्ञ रूपसे भान कराती है, अतः उनमें राग द्वेष करना समकिती जीवका कर्तव्य log पशु सभ्यष्टिर्नु तव्य ४ छ-" दिद्वेहिं " . त्याहि. દેખીત પદાર્થોમાં નિર્વેદ-ઈષ્ટ અને અનિષ્ટ શબ્દાદિ નિષોમાં વિરક્તભાવ હોય, સંસારના જેટલા પણ મનેજ્ઞ અને અમનેશ પંચેન્દ્રિયના વિષયભૂત શબ્દ આદિ પદાર્થ છે તેમાં સમ્યગ્દષ્ટિ જીવને વિરક્તભાવ રાખવો જોઈએ, કારણ કે એ બધા પૌગલિક છે. જે કોઈ વખત મનેઝ પ્રતીત થાય છે તે જ કાળાતરમાં અમને જ્ઞરૂપથી પણ પરિમિત થતાં દેખવામાં આવે છે. અથવા જે એકની અપેક્ષા મને છે, તે બીજાની અપેક્ષા અમનોજ્ઞ થઈ જાય છે. લીંબડે આપણું અપેક્ષાએ મનેz છે, પરંતુ ઊંટની અપેક્ષાએ મનોજ્ઞ છે. ફલિતાર્થ એ છે કે સંસારને કોઈ પણ પદાર્થ સર્વથા મનોજ્ઞ પણ નથી તેમજ અમનેઝ પણ નથી. મનની કલ્પના-શક્તિ જ તેને મનોજ્ઞ અને અમનોજ્ઞ પ્રતિફળિત કરાવે છે, માટે તેમાં રાગદ્વેષ કરે તે સમકિતી જીવનું કર્તવ્ય નથી. એ જ પ્રકારે સ્વર્ગાદિક સુખોની
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy