SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ ५८८ आचाराङ्गसूत्रे 1 विष शस्त्रादिक से प्राणवियोग न करें । प्राणी, भूत, जीव और सत्त्व, ये यद्यपि जीव के ही पर्यायवाची शब्द हैं, फिर भी भिन्न रूपसे जो इनका यहां पर निर्देश किया है वह पर्यायभेद मान कर ही किया है, और पर्यायभेद से अर्थभेद होता है इसलिये यहां पुनरुक्ति दोषकी संभावना नहीं है । जो इन्द्रियादिक दश प्राणोंको यथासंभव धारण करते हैं वे प्राणी कहलाते हैं । वे और स्थावर के भेद से दो प्रकार के होते हैं । द्वीन्द्रिय से लेकर पंचेन्द्रियपर्यन्त जीव त्रस, और एकेन्द्रिय- पृथिवीकायादिक जीव स्थावर हैं । ये सब हैं, होंगे एवं हुए हैं, इसलिये भूत कहलाते हैं । ये चौदह प्रकारके हैं । ये सब जीते हैं, आगे भी जीयेंगे और भूतकाल में जीये, इसलिये इनकी 'जीव' संज्ञा सार्थक है । नारकी, तिर्यञ्च, मनुष्य और देवके भेदसे ये चार गतिवाले हैं । तथा ये समस्त ही अपने२ कर्मोदयजन्य सुख दुःखोंकी सत्तावाले होते रहते हैं; इसलिये सत्त्व हैं । तीर्थङ्कर प्रभु तत्त्वों की विवेचना, भेद और पर्यायों के द्वारा किया करते हैं, इस कारण से पर्याय - शब्दोंका निर्देश किया गया है । अथवा 'सर्व जीवों के ऊपर अत्यन्त दया रखनी चाहिये' इस बात को बार बार समझाने के अभिप्राय से भी इन पर्याय शब्दों का कथन है | सू० १ ॥ पडयाडे. ' न उद्दवेयव्वा' विष शस्त्राहिस्थी तेना प्राणोनो वियोग न पुरे आली, ભૂત, જીવ અને સત્ત્વ, આ ખધા શબ્દો જો કે જીવના જ પર્યાય શબ્દો છે તે પણ ભિન્ન ભિન્ન રૂપથી જેઓને આ ઠેકાણે નિર્દેશ કર્યાં છે તે પર્યાયભેદ માનીને જ કર્યાં છે, અને પર્યાયભેદથી અર્થભેદ થાય છે, માટે આ ઠેકાણે પુનરૂક્તિ દોષની સંભાવના નથી જે ઇન્દ્રિયાક્રિક દશ પ્રાણેાને યથામ ભવ ધારણ કરે છે તે પ્રાણી કહેવાય છે તે ત્રસ અને સ્થાવરના ભેદથી એ પ્રકારે હાય છે એઇન્દ્રિયથી લઇને પચેન્દ્રિયપર્યન્ત જીવ ત્રસ, અને એકેન્દ્રિય–પૃથ્વીકાયાકિ लव स्थावर छे. आ अधा-छे, थशे तेमन थमेस छे, तेथी भूत हेवाय छे. તે ચૌદ પ્રકારના છે. એ ખધા જીવે છે આગળ પણ જીવશે અને ભૂતકાળમાં જીવ્યા તેથી તેની જીવ सज्ञा सार्थ? छे, नारडी, तिर्यय, मनुष्य भने देवना ભેદથી એ ચાર ગતિવાળા છે. તથા એ સમસ્ત પાતપેાતાના કર્મોદયજન્ય સુખ દુ:ખેાની સત્તાવાળા હાય છે તેથી સત્ત્વ છે. ܕ તીર્થંકરપ્રભુ તત્ત્વોની વિવેચના, ભેદ અને પર્યાય દ્વારા કરે છે. આ ખ્યાલથી પણ પર્યાય-શબ્દોના નિર્દેશ કરવામાં આવ્યા છે. અથવા · સ જીવાની ઉપર અત્યંત દયા રાખવી એઈ એ ' આ વાતને વાર વાર સમજાવવાના અભિપ્રાયથી આ પર્યાય-શબ્દોનું કથન છે ! સૂ॰ ૧ u
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy