SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. १ स्यैकभागं प्रथमस्थितिरूपं तत्पूर्वकालवनिवृत्तिकरणस्य चरमभागे उदयमानमिथ्यात्वदलिकैः सह संयोज्य स्वोदयकालात् प्रागेवोदयं प्रापयति, तेन तस्य मिथ्यात्वदलिकस्य स्वोदयकाले उदयं प्रतिरुणद्धि । द्वितीयभागस्यापि द्वितीयस्थितिनाम्नस्तस्मादन्तर्मुहूर्तादव्यवहितोत्तरकाले उदेश्यमाणतया स्वोदयकाले उदयं प्रतिरोधयतिः तदेवमनिवृत्तिकरणानन्तरोदय योग्यदलिकानां व्यवधानकरणादन्तरकरणमित्युच्यते । निवृत्तिकरण का अन्तिम भाग है उसमें उद्यमान मिथ्यात्व के दलियों के साथ संयुक्त करके उसे अपने निज उदयकालसे पहिले ही उदय में ले आता है, इस से वह भव्य जीव उस मिथ्यात्व के दलिये के उदय को उसके अपने उदयकालमें रोक देना है। तथा दूसरी स्थितिरूप मिथ्यात्वका जो द्वितीय भाग है, जो उस अन्तर्मुहूर्त से व्यवधानरहित उत्तर कालमें उदय में आने योग्य है; उसके उदय को उसके अपने उदयकाल में रोक देता है । इस प्रकार अनिवृत्तिकरण के अनन्तर उदययोग्य मिथ्यात्व के दलियों के उदय में व्यवधान करनेवाला होने से यह 6 अन्तरकरण' कहलाता है । यह करण मिथ्यात्वके दलियों को अगले और पिछले भाग में मिला देता है। अनिवृत्तिकरण का अंतिम समय पूर्ण होने पर अन्तर्मुहर्त तक मिथ्यात्यके दलियोंका किसी भी तरह से उदय नहीं हो सकता । उस समय जिन मिथ्यात्वके दलियोंका उदय संभव था, उनमें से कितनेक दलियों में अपने उदयकाल से पहिले ही उदयमें आने की योग्यता आती है, और कितनेक दलियों में अपने उदयकालसे ५६७ અંતિમ ભાગ છે તેમાં ઉદ્દયમાન મિથ્યાત્વના દલિયેની સાથે સંયુકત કરીને તેને પેાતાના નિજ ઉદ્દયકાળથી પહેલા જ ઉદયમાં લઈ આવે છે, આ કારણે તે ભવ્ય જીવ તે મિથ્યાત્વના દલિયાના ઉદયને તેના પેાતાના ઉદયકાળમાં રોકી દે છે, અને બીજી સ્થિતિરૂપ મિથ્યાત્વના જે બીજો ભાગ છે જે તે અન્તર્યું કૂતથી વ્યવધાનરહિત ઉત્તર કાળમાં ઉદયમા આવવા ચાગ્ય છે તેના ઉદયને તેના પેાતાના ઉદ્દયકાળમાં રોકી દે છે. આ પ્રકારે અનિવૃત્તિકરણના અનન્તર ઉદયયેાગ્ય મિથ્યાત્વના દલિયેાના ઉદ્ભયમા વ્યવધાન કરવાવાળા હોવાથી આ · અન્તરકરણ ' કહેવાય છે. , આ કરણ સિથ્યાત્વના દલિયાને આગળ અને પાછળના ભાગમાં જેડી આપે છે, અને અનિવૃત્તિકરણના અંતિમ સમય પૂર્ણ થતાં તેની પછી અ ંતર્મુહૂત સુધી મિથ્યાત્વના દલિયાના કોઇ પણ પ્રકારથી ઉડ્ડય થતા નથી. તે જે મિથ્યાત્વના નલિયાનો ઉદય સંભવ હતા, તેમાથી કેટલાક દદલયેનાં પેાતાના ઉદયકાળના પહેલાં જ ઉદયમાં આવવાની યાગ્યતા આવે છે, અને ફેટલાક લિયામાં પેતાના
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy