________________
सम्यक्त्व-अध्य० ४. उ.
अत्रान्तरे च जीवस्य कमजनितो घनरागद्वेपपरिणामरूपः कर्कशनिविडचिरप्ररूढगूढवक्रग्रन्थिवद् दुर्भेद्यः कर्मस्थितिविशेपो ग्रन्धिर्भवति ।
अभव्योऽपि जीवः ग्वलु यथाप्रवृत्तिकरणेन प्रागुक्तकर्मणां दीर्घतरस्थिति हासयन्नेककोटीकोटीसागरोपमप्रमाणां कर्तुमर्हति, परन्तु ग्रन्थिभेदनाय न समर्थों ख्यातवें भाग कम एककोटाकोटिसागरप्रमाण (अन्तःकोटाकोटि सागरप्रमाण ) रह जाती है।
इसके बाद जीवके कर्मजनित-कर्मों से उत्पन्न की गई-और सघन कठिनतर रागद्वेष परिणामवाली कर्मों की विशेषस्थितिरूप एक ग्रन्थि होती है, जो अत्यन्त कठोर, सघन और पुरानी गूढ गांटके समान दुर्भेद्य होती है। जैसे-बहुत पुरानी कठोर गांठका-कि जो चिकनाई आदिके संबंधसे अत्यन्त चिपट गई है और जिसका फंदा भी नजर नहीं आ रहा है, एवं जो टेड़ी मेड़ी लगी हुई है; उसका खोलना शक्य है, उसी प्रकार की यह कर्मस्थिति भी एक दुर्भेद्य गांठ है। ___अभव्य जीव भी इसी यथाप्रवृत्तिकरण द्वारा आयुकर्म सिवाय अन्य सात कर्मोकी उत्कृष्ट स्थिति को खपा कर एक कोटाकोटी सागर प्रमाण कर देता है। परन्तु ग्रन्थिभेदन नहीं कर सकता। इसके पश्चात् कोई ही महात्मा भव्य जीव यथाप्रवृत्तिकरण से भी अधिक विशुद्धिसंपन्न अपूर्व करण को प्राप्त करता है। इसके द्वारा वह धन रागद्वेषरूप अतिदृढ़ ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટીને પલ્યના અસંખ્યાતમાં ભાગ હીન એક કોટાકોટીસાગર प्रमाण (सन्तोटाटिसागरप्रमा) २ही तय छे.
ત્યાર બાદ જીવની કર્મ નિત-કર્મોથી ઉત્પન્ન થયેલી–અને સઘન કઠિનતર રાગદ્વેષપરિણામવાળી કર્મોની વિશેષ સ્થિતિરૂપ ક બ્ધિ હોય છે, જે અત્યન્ત કઠેર, સઘન અને જુની ગૂઢ-ગાંઠની સમાન દુર્ભેદ્ય હોય છે. જેમ ઘણું જુની કઠણ ગાંઠનું, કે જે ચિકણાપણું વિગેરેના સંબંધથી અત્યન્ત ચેટી ગયેલ છે, અને જેને સાંધે પણ નજર નથી આવતું, અને જે વાંકીચુકી લાગેલી છે; એનું તેડવું જેમ અશક્ય હોય છે. તે જ પ્રકારની આ કર્મ સ્થિતિ પણ એક દુર્ભેદ્ય ગાંઠ છે.
અભવ્ય જીવ પણ આ યથાપ્રવૃત્તિકરણદ્વારા આયુકર્મ સિવાય અન્ય સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને ખપાવીને એકટાકેટીસાગરપ્રમાણ કરી દે છે, પરંતુ સ્થિભેદન કરી શકતા નથી. એના પશ્ચાત્ કોઈ પણ મહાત્મા ભવ્ય જીવ યથાપ્રવૃત્તિકરણથી પણ અધિકવિશુદ્ધિસપન્ન અપૂર્વ-કરણને પ્રાપ્ત કરે છે. એના દ્વારા તે ઘન-રાગવરૂપ અતિદત પ્રશ્વિને સર્વ પ્રકારથી છેદી