________________
आचारागसूत्रे भवति । एतदनन्तरं कश्चिदेव महात्मा भव्यजीवस्तु यथाप्रवृत्तिकरणाख्यपरिणामादप्यधिकविशुद्धिपरिणाम प्राप्तुमर्हति, स एवापूर्वकरणाख्यः परिणामः । तं प्राप्यासौ निशितकुठारधारयेव परमविशुद्धया घनरागडेपातिदृढसंस्काररूपं ग्रन्थि सर्वथा छिनत्ति भिनत्ति च । ___ यत् पूर्व न जातं तदपूर्वम्, अपूर्वं च तत् करणं चेत्यपूर्वकरणम् । अयं परिणामः सकृदेव भवति, न तु पुनः पुनरिति । यथाप्रतिकरणं खमव्यानामप्यनन्तशः प्रादुर्भवति । तस्मादभव्या अपि यथाप्रवृत्तिकरणेन कर्म क्षपयित्वा ग्रन्थि यावदनन्तशः समागच्छन्ति ।
अपूर्वकरणपरिणामेन ग्रन्थेः सर्वथा भेदने कृते सति तदपेक्षयाऽप्यधिकविशुद्धिपरिणामो भवति, स त्वनिवृत्तिकरणपरिणामः । तदव्यवहितोत्तरकाले जीवः सम्यक्त्वं नियमतः प्राप्नोति, न चासो सम्यक्त्वमनवाप्य निवर्तते, तस्मादनित्तिग्रन्थिको सर्व प्रकार से छिन्न-भिन्न कर डालता है। यह परिणाम जीव को पहिले कभी भी प्राप्त नहीं हुआ इसी लिये इसकी अपूर्वकरण संज्ञा है ।जो पहिले न हुआ हो वह अपूर्व है । अपूर्व जो करण वह अपूर्वकरण है। वह परिणाम जीवके लिये एकवार ही होता है, बारंबार नहीं। यथाप्रवृत्तिकरण तो अभव्यों के अनन्तबार भी हो जाता है, इस लिये वे इस के द्वारा कर्मो का क्षपण कर अन्थिदेश तक अनंतबार आ जाते हैं। ____ अपूर्वकरण-परिणाम से ग्रन्थिका सर्वथा भेद होने पर इसके अनन्नर उस से भी अधिक विशुद्ध परिणाम उत्पन्न होता है, जिस का नाम अनिवृत्तिकरण है । इसके द्वारा व्यवधानरहित इसीके उत्तरकालमें (इसी समय) जीव नियमसे सम्यक्त्व की प्राप्ति कर लेता है। નાખે છે અને ભેદી નાખે છે. આ પરિણામ જીવને પહેલા કેઈ વખત પણ પ્રાપ્ત નથી થયુ તેથી એની અપૂર્વકરણ સંજ્ઞા છે જે પહેલા નથી થયું તે અપૂર્વ છે અપૂર્વ જે કરણ તે અપૂર્વ કારણ છે આ પરિણામ જીવને માટે એક વાર જ થાય છે, વારંવાર નહિં યથાપ્રવૃત્તિકરણ તે અભવ્યાને અન ત વાર પણ થાય છેઆથી તે એના દ્વારા કર્મોનુ પણ કરીને પ્રથિદેશ સુધી અન તીવાર આવે છે
અપૂર્વકરણ-પરિણામથી ગ્રન્થિનો સર્વથા ભેદ થવાથી એના પછી આનાવી પણ અધિક વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે, જેનું નામ અનિવૃત્તિકહ્યું છે એના કારણે રાવધાનરહિત એના ઉત્તરકાળમા (એ જ વખતે) જીવ નિયમથી સમ્યકત્વની પ્રાપ્તિ કરી લે છેઆ પરિણામ ગમ્યકત્વપ્રાપ્તિ કરાવ્યા