________________
सम्यक्त्व-अध्य० ४ उ. १
अध्यवसायश्य सर्वदैव भावादुदयप्राप्तानां ज्ञानावरणीयाद्यष्टकर्मप्रकृतीनां क्षपणेन कर्मक्षयकारणतया यथामत्तिकरणेन यथासंभवं कर्मस्थिति क्षपयतो जीवस्य धनरागद्वेषपरिणामरूपो ग्रन्थिरवतिष्ठते, यथाप्रवृत्तिकरणस्य मन्दविशुद्धिपरिणामरूपत्वेन ग्रन्थिभेदनसामर्थ्याभावात् । ____ ननु तर्हि यथापत्तिकरणेन कियती कर्मस्थितिः क्षपिता भवति ? उच्यतेयथा गिरिनद्यां पापागवण्डानि तद्वेगतो घर्षणादिना वर्तुलाकाराणि जायन्ते, एवमनादिकालतः पूर्वपूर्वकर्मवगाच्चतुर्गतिकसंसारसागरं प्राप्तस्यानन्तदुःखानि सहमानस्य जीवस्य परिणामस्वभावतयाऽनाभोगनिर्वर्तितेन यथाप्रवृत्तिकरणाख्येन विशुद्धिपरिणामेन दीर्घतराऽपि कर्मस्थितिस्तथा क्षपिता भवति यथाऽऽयुर्वर्जानां ज्ञनावरणीयादिकर्मणां सर्वेषां स्थितिः पल्योपमासंख्यातभागन्यूनैककोटीकोटीसागरोपमप्रमाणाऽवशेषा तिष्ठति । इतनी गाढ-प्रबलतम होती है कि जिसका इस परिणामके द्वारा भेदन करना सर्वथा अशक्य कार्य है । जीवको इस ग्रन्थिके देश तक पहुंचाना ही इस परिणाम का काम है । ग्रन्थिका भेदन इसके द्वारा इस लिये नहीं होता है कि यह परिणाम मन्दविशुद्धिवाला है।
शङ्का-आपका कथन ठीक है; परन्तु अभी तक यह मालूम नहीं हो रहा है कि इस परिणामके द्वारा कितनी कमस्थितिका क्षय होता है।
उत्तर-जैसे पर्वतीय नदी में पाषाणखण्ड नदीके प्रबल प्रवाह के वेगसे लुड़कते हुए और इधर उधर से टकराते हुए स्वाभाविक रीतिसे गोलमोल हो जाता है, उसी प्रकार अनादिकालसे कर्मकी अनवच्छिन्न संतति (अटूट परंपरा) के वशीभूत रह कर चतुर्गतिस्वरूप इस संसार महासागरमें गोते પરિણામદ્વારા ભેદન કરવું સર્વથા અશક્ય કાર્ય છે. જીવને આ ગ્રથિના દેશ સુધી પહોંચાડવું જ આ પરિણામનું કામ છે ગ્રથિનું ભેદન એના દ્વારા તે માટે નથી થતું કે આ પરિણામ મવિશુદ્ધિવાળું છે.
શંકા–આપનું કથન ઠીક છે, પરંતુ હજુ સુધી એ માલુમ નથી કે આ પરિણામ દ્વારા કેટલી કર્મસ્થિતિને ક્ષય થાય છે.
ઉત્તર-જેમ પર્વતીય નદીમાં પાષાણખંડ એના પ્રબલ પ્રવાહના વેગથી આમ-તેમ અથડાઈને ઘસાતો ઘસાતો સ્વાભાવિક રીતિથી ગોળમોલ થઈ જાય છે, તે જ પ્રકારે અનાદિ કાળથી કર્મની અનાવચ્છિન્નસંતતિ-અતુટપરંપરાને વશીભૂત રહીને ચતુર્ગતિસ્વરૂપ આ સંસારમહાસાગરમાં ગોથા ખાતાં અને અનંત દુઃખોની પરંપરાને સહન કરતાં એ જીવને સ્વાભાવિક રીતિથી-વિના કોઈ
109