________________
आचारागसूत्रे
५४८
नन्वात्मपरिणामरूपं सम्यक्त्वं कथं विज्ञेयं भवेदिति चेत् , उच्यते-सम्यक्त्वकार्यरूपैः शमसंवेगनिर्वेदानुकम्पास्तिक्यैः साधुसामाचारीप्रवृत्त्यादिरूपैः सामायिकपौषधप्रतिक्रमणत्यागप्रत्याख्यानादिश्रावकाचाररूपैश्च वाह्यप्रशस्तव्यापारैरेतदवगन्तुं शक्यते । तत्रक्त्वप्राप्तिके विना कर्मक्षय होता ही नहीं है। सम्यक्त्वके विना ज्ञान
और चारित्र निष्फल है। इनकी सफलता का मूल कारण यदि कोई है तो वह एक सम्यक्त्व ही है । सम्यक्त्वी जीव के ही ज्ञान तप चारित्र सफल होते हैं, अणुव्रत, गुणव्रत एवं शिक्षाव्रत-रूप श्रावकका देश चारित्र भी सम्यक्त्व के सद्भावमें ही सफल माना गया है, इस लिये सम्यक्त्व ही मोक्षका कारण है।
शङ्का-सम्यक्त्व तो आत्माका एक परिणाम है, उसका अस्तित्व कैसे जाना सकता है ?
शङ्काकारका अभिप्राय यहां इस प्रकारका है कि जब सम्यक्त्व आत्माका एक परिणाम है तो वह भी अमूर्त ही होगा। अर्थात्-जिस प्रकार आत्मा अमूर्त है उसी प्रकार वह सम्यक्त्व भी अमूर्त होगा, फिर उसके अस्तित्वका बोध कैसे होता है ? ।
इस शडाका समाधान करते हुए आचार्य महाराज कहते हैं किबात ठीक है; परन्तु उसके कार्यों से उसके अस्तित्व का भान होता है। शम, संवेग, निर्वेद, अनुकम्पा, आस्तिक्य, साधुओंकी समाचारीरूप प्रवृत्ति आदि, एवं सामायिक, पोषध, प्रतिक्रमण, त्याग, प्रत्याख्यान થતા નથી, સમ્યક્ત્વ વિના જ્ઞાન અને ચારિત્ર નિષ્ફળ છે, એની સફળતાનું મૂળ કારણ જો કોઈ હોય તો તે એક સમ્યક્ત્વ જ છે સમ્યક્ત્વી જીવને જ જ્ઞાન તપ ચારિત્ર સફળ થાય છે અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાત્રતરૂપ શ્રાવકનુ દેશચારિત્ર પણ સમ્યક્ત્વના ભાવમાં જ સફળ મનાય છે, તેથી સમ્યક્ત્વ જ મોક્ષનું કારણ છે
શકા–રામ્યક્ત્વ તે આત્માનું એક પરિણામ છે, તેનું અસ્તિત્વ કેવી રીતે જાણી શકાય ? શકાકારને અભિપ્રાય આ ઠેકાણે આ પ્રકારને છે કે જ્યારે સમ્યક્ત્વ આત્માનું એક પરિણામ છે તો તે પણ અમૂર્ત થશે અર્થાત-જે પ્રકારે આત્મા અમૂર્ત છે તે પ્રકારે તે સમ્યક્ત્વ પણ અમૃત્ત થશે, પછી તેના અસ્તિત્વની બોધ કેવી રીતે થાય ? આ શંકાનું સમાધાન કરતા આચાર્ય મહારાજ કહે છે ૮–વાત ઠીક છે, પરંતુ તેના કાર્યોથી તેના અસ્તિત્વનુ ભાન થાય છે શમ, સંવેગ નિર્વેદ, અનુકંપા, આસ્તિષ્પ, સાધુઓની સમાચારરૂપ પ્રવૃત્તિ આદિ, અને મા