________________
सम्यक्त्व - अध्य० ४. उ.
ततः परं सम्यक्त्वपुज्जमपि उदीयदीर्यानुभवेन निर्जरयति, तेनोदीरणीयसम्यक्त्वपुजाभावो जायते, तदेवं चरमग्रासेऽवतिष्ठमानेऽद्यापि सम्यक्त्वपुद्गलानां कियतापिवेद्यमानत्वात् वेदकं सम्यक्त्वमुपजायते । इदमपि सम्यक्त्वं पौगलिकं विज्ञेयम् ।
क्षायोपशमिकसम्यक्त्वी जीवः सम्यक्त्वमोहनीयपुञ्जस्याधिकांश क्षपयित्वा यदा सम्यक्त्वमोहनीयस्यान्तिमपुद्गलानां वेदनं करोति तदानीं जायमान आत्मपरिणाम वेदसम्यक्त्वमिति निष्कर्षः । वेदकसम्यक्त्व प्राप्त्यनन्तरं क्षायिकसम्यक्त्वं लभ्यत एव ।
५२१
का भी क्षपण करके मिथ्यात्वप्रकृति और मिश्रप्रकृति के पुद्गलपुंजोंका जब क्षय कर देता है तब उसके बाद सम्यक्त्वप्रकृति के पुंजोंकी अपने अनुभव से उदीरणा करके निर्जरा करता है। ऐसा करने से उदीरणीयउदीरणा करने योग्य - सम्यक्त्वप्रकृति के पुंजों का अभाव हो जाता है । इस प्रकार अन्तिम ग्रास के रहने पर उस समय भी कितनेक अंतिम अंशवर्ती सम्यक्त्यप्रकृति के पुदलपुंजों का अनुभव होता है। इसका अनुभव करना ही वेदक - सम्यक्त्व है । यह सम्यक्त्व भी पौगलिक जानना चाहिये ।
इसका फलितार्थ यही है कि क्षायोपशमिक - सम्यक्त्ववाला जीव सम्यक्त्वमोहनीय कर्म के पुद्गलपुंजके अधिकांश भागका क्षय करके जब उसी सम्यक्त्वमोहनीय कर्म के अंतिम पुगलों का वेदन करता है उस समय में उत्पन्न होनेवाला आत्मपरिणाम वेदक- सम्यक्त्व है । वेदकसम्यकी प्राप्ति के बाद जीव क्षायिकसम्यक्त्व को प्राप्त कर ही लेता है । અને મિશ્રપ્રકૃતિના પુદ્ગલપુંજાના જ્યારે ક્ષય કરી નાખે છે ત્યારે પછી સમ્યક્ત્વ પ્રકૃતિના પુંજની પોતાના અનુભવથી ઉદીરણા કરીને નિરશ કરે छे. खेभ કરવાથી—ઉદીરણીય-ઉદીરણા કરવા ચૈાગ્ય સમ્યક્ત્વ પ્રકૃતિના પુંજના અભાવ થઇ જાય છે. આ પ્રકારે અન્તિમ ગ્રાસના રહેવાથી તે સમય પણ કેટલાક અતિમ અંશવર્તી સમ્યક્ત્વપ્રકૃતિના પુદ્ગલપુંજાના અનુભવ થાય છે. એના અનુભવ કરવા તે વેદ-સમ્યક્ત્વ છે. આ સમ્યક્ત્વ પણ પૌદ્ગसिङ भागवु हो.
આના ફિલતાથ એ છે કે ક્ષાાપશમિક સમ્યક્ત્વવાળા જીવ સમ્યકૃત્વમાહનીય કના પુદ્ગલપુંજના અધિકાંશ ભાગના ક્ષય કરીને જ્યારે એ સમ્યક્ત્વ-મેાહનીય કના અંતિમ પુદ્ગલાનું વેદન કરે છે તે સમયમાં ઉત્પન્ન થવાવાળા આત્મપરિણામ વેઢક-સમ્યક્ત્વ છે, વેદ્નક–સમ્યકત્વની પ્રાપ્તિ પછી ક્ષાયિક-સમ્યક્ત્વને જીવ પ્રાપ્ત કરી જ લે છે.
sa