SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य०४ उ. १ सति हि-अनन्तसुखदो निःश्रेयसतरुबीजभूत औपशमिकसम्यक्त्वलाभो जघन्यतः समयमात्रेण उत्कर्षतः षड्भिरावलिकाभिरपगच्छति।आसादनमित्यत्र पृषोदरादित्वाद् यकारलोपः, 'कृबहुल'-मिति कर्तर्यनट् । आसादनेन सह वर्तत-इति सासादनम् । अनन्तानुवन्धिकषायोदये सति औपशमिकसम्यक्त्वात् प्रपतन् मिथ्यात्वसंक्रमणाभिमुखः सन् यावत् मिथ्यात्वभूमिं न प्रामोति तदन्तराले वर्तमानस्य यत् सम्यक्त्वं तत् सासादनं भवति । ___ अथवा-यह सम्यक्त्व सासादन के नाम से भी कहा जाता है, अर्थात् इसका दूसरा नाम सासादनसम्यक्त्व भी है । 'आयं सादयतिअपनयतीत्यासादनम् ; आसादनेन सह वर्तते-इति सासादनम्' अर्थात्'आय' नाम औपशमिकसम्यक्त्वके लाभका है। उस लाभ को जो हटाता है, उसे आसादन कहते हैं । उसके सहित होने से वह सासादन कहा जाता है। इस सम्यक्त्व की प्राप्तिरूप लाभको हटानेवाला अनंतानुबंधी कषाय के उदयका वेदन ही है । क्यों कि इसके होने पर अनन्त सुखदाता और निश्रेयस-मोक्षरूप वृक्षका बीजरूप जो औपशमिक सम्यक्त्व है उसका लाभ-सद्भाव कम से कम एक समय तक और अधिक से अधिक छह आवलिकाल तक ही रह कर फिर दूर हो जाता है। इसका फलितार्थ यही है कि औपशमिकसम्यक्त्वमें जो अनंतानुबंधी कषाय का उपशम है वह अपने काल-अन्तर्मुहूर्त-तक ही रहता है। इसके बाद जब उस कषाय का उदय हो जाता है तब यह जीव औप અથવા–આ સમ્યક્ત્વ સાસાદનના નામથી પણ કહેવામાં આવે છે. અર્થાત્ मेनु भी नाम सासाहन-सभ्यत्व पाए छे. 'आयं सादयति-अपनयतीत्यासादनम्, आसादनेन सह वर्त्तते इति सासादनम् ' अर्थात् 'आय' नाम सौपशभि सभ्यत्वना લાભનું છે. એ લાભને જે હઠાવે છે એને આસાદન કહે છે. એના સહિત હોવાથી તે સાસાદન કહેવાય છે. આ સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ લાભને હઠાવવાવાળા અનંતાનુબંધી કષાયના ઉદયનું વેદન જ છે, કારણ કે આના હોવાથી અનઃ સુખ દેવાવાળા અને નિશ્રેયસ–મેક્ષ-રૂપ વૃક્ષના બીજસ્વરૂપ જે ઔપશમિક–સમ્યકત્વ છે એને લાભ– સદુભાવ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છે આવલી કાળ સુધી રહીને પછી દૂર થઈ જાય છે. એને ફલિતાર્થ એ છે કે ઓપશમિક સમ્યકૃત્વમાં જે અનંતાનુબંધી કષાયને ઉપશમ છે તે પોતાના કાલ– અન્તર્મુહૂર્ત સુધી રહે છે. ત્યારબાદ જ્યારે એ કષાયને ઉદય થઈ જાય છે
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy