________________
१.
आचारागसूत्रे
५२०
(५) वेदकसम्यक्त्वपुच्यते-वेदयति-अनुभवति सम्यक्त्वपुद्गलानिति वेदकोऽनुभविता, तदर्थान्तर्भूतत्वात् सम्यक्त्वमपि वेदकम् । सम्यक्त्वपुगलपुञ्जस्य बहुतरक्षपितस्य चामपुद्गलानां ग्राससमये वेदकसम्यक्त्वं भवति । तथाहि-क्षपकश्रेणिप्राप्तोऽन्तानुवन्धिकपायचतुष्टयमपि क्षपयित्वा मिथ्यात्वमिश्रपुद्गलपुञान् क्षपयति,
शमिकसम्यक्त्वसे पतित होकर मिथ्यात्वके सम्नुख होता है-(अभी मिथ्यात्व प्राप्त नहीं हुआ है किन्तु उसके सम्मुख ही हुआ है); सो जब तक यह जीव मिथ्यात्वरूपी भूमि को प्राप्त नहीं हुआ है, अर्थात्जब तक सम्यक्त्वरूपी पर्वत से गिर कर बीच में ही है, तब तक उस जीवका जो सम्यक्त्व है उसका नाम सासादन है ४।
(५) वेदकसम्यक्त्व का स्वरूप
वेदयतिअनुवति सम्यक्त्वपुद्गलान-इति वेदका अनुभविता, तदर्थान्तभूतत्वात् सम्यक्त्वमपि वेदकम् ।। ____ अर्थात्-सम्यक्त्वप्रकृति के पुद्गलों का जो अनुभव करनेवाला है, उसे बेदक-अनुभविता कहते हैं। उससे अभिन्न होनेसे सम्यक्त्व भी वेदक कहलाता है। राज्यक्त्वप्रकृति के जितने भी पुद्धलपुंज हैं, उनमें से अधिकतर पुनलपुंजों का क्षय हो चुकने पर बाकी जो चरमपुद्गलपुंज रहते हैं उनके प्रासके समीप (नष्ट करने के समय)में वह वेदकसम्यक्त्व होता है। क्षपकरेणीको पास हुआ जीव अनंतानुबंधिचतुष्टय ત્યારે એ જીવ ઔપથમિક - સમ્યક્ત્વથી પતિત થઈ મિથ્યાત્વની સન્મુખ થાય છે ( હજુ મિથ્યાત્વમા પ્રાપ્ત નથી થયે પણ એની સન્મુખ થયો છે) માટે જ્યાં સુધી એ જીવ મિથ્યાત્વરૂપી ભૂમિને પ્રાપ્ત નથી થયે, અર્થાત-જ્યાં સુધી સમ્યકૃત્વરૂપી પર્વતથી પડીને વચમાં જ છે તે સમય તે જીવનું જે સમ્યકૃત્વ છે તેનું નામ સાસદન છે (6)
(५) ३६४-सभ्यरत्यनु २५३५ ४ छे–'वेदयति अनुभवति सम्यक्त्वपुद्गलान् इति वेदका अनुभविता, तदर्थान्तर्भूतत्वात् सम्यक्त्वमपि वेदकम्'
' અર્થા–સમ્યકત્વઘકૃતિના પુદ્ગલેને જે અનુભવ કરવાવાળો છે, એને વેદક-અનુભવિતા કહે છે. એનાથી અભિન્ન હોવાથી સમ્યકત્વ પણ વેદક કહેવાય છે. સ ર્વપ્રકૃતિના જેટલા પણ પુગલપુંજ છે, એમાથી અધિકતર
લપુજને નાશ થયા પછી બાકી જે ચરમ પુદ્ગલ રહે છે એના ગ્રાસની સમીપ (નાશ કરવાના સમય)માં તે વેદ-સમ્યકત્વ થાય છે. ક્ષપકશ્રેણીને પ્રાપ્ત થયેલા જવ અનતાનુબ ધિ-ચતુષ્ટયનુ પણ ક્ષણ કરીને મિથ્યાત્વપ્રકૃતિ