SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ % 3D - सम्यक्त्व-अध्य० ४. उ. १ ५१७. ननु क्षायोपशमिकसम्यक्त्वरयौपशमिकसम्यक्त्वात्को भेदः ? इति चेदुच्यतेक्षायोपशमिके मिथ्यात्वदलिकवेदनं विपाकतो नास्ति, प्रदेशतस्तु विद्यते । औपशमिके तुं प्रदेशतोऽपि नास्तीति विशेष इति । (४) अथ सास्वादनं सम्यक्त्वमुच्यते-आस्वादनेन-सम्यक्त्वरसास्वादनेन सह वर्तत इति सास्वादनम् । यथा-क्षीरान्नं भुक्त्वा तद्विपये चित्तविकारेण यदि कश्चित् तद्वमति, तदाऽसौ वमनकाले क्षीरानरसमास्वादयति, तथा मिथ्यात्वोदये शंका--क्षायोपशमिक-सम्यक्त्व में और औपशभिक-सम्यक्त्व में क्या भेद है ? शंकाकारका अभिप्राय यहाँ पर इतना ही है कि जैसे क्षायोपशमिक-सम्यक्त्व में मिथ्यात्वका उदय नहीं है, उसी प्रकार से उपशनसम्यक्त्व में भी नहीं है। फिर इन दोनों में अन्तर क्या है ? उत्तर--इन दोनों में अन्तर है और वह इस प्रकार से है कि क्षायोपशामिक सम्यक्त्व में मिथ्यात्वके दलियों का वेदन यद्यपि विपाकरूप से नहीं है परन्तु देशोदय से उनका बेदन वहाँ पर है ही। औपशभिक सम्यक्त्व में तो दोनों रूप से ही उनका बेदन नहीं है । (४) अब सास्वादनसम्यक्त्व का स्वरूप कहते हैं-- "सह-आस्वादनेन वर्तते इति सास्वादनम् ' अर्थात् जो सम्यक्त्वरूप रसके आस्वादन ले सहित हो उसका नाम सास्वादनसम्यक्त्व है। जैसे कोई व्यक्ति खीर खाकर पश्चात् चित्त में तविषयक विकार होनेपर वमन करता है उस समय में भी वह उसके रसास्वादका अनुभव करता है, ' શંકા-ક્ષાયોપથમિક-સમ્યકૃત્વમાં અને ઔપશમિક-સમ્યકૃત્વમાં છે ભેદ છે? શંકાકારને અભિપ્રાય આ ઠેકાણે એ છે કે જેવી રીતે લાપશમિક–સમ્યકૃત્વમાં મિથ્યાત્વને ઉદય નથી તેવી જ રીતે ઉપશમ–સમ્યક્ત્વમાં પણ નથી તે પછી એ બન્નેમાં ભેદ શું છે? . ઉત્તર—એ બનેમાં ભેદ છે અને તે આ પ્રકારે છે–ક્ષાપશમિક–સમ્યકત્વમાં મિથ્યાત્વના દલિયોનું વેદન છે, જો કે વિપાકરૂપથી નથી પરંતુ પ્રદેશદયથી એનુ વેદન ત્યાં છે જ ઔપશમિક–સમ્યક્ત્વમાં તે બને રૂપથી તેનું વેદન છે જ નહિ. (૩) (४) वे सास्वाहन-सभ्यत्वन २१३५ ४ छ: 'सह आस्वादनेन वर्त्तते इति सास्वादनम् --मर्थात र सभ्यत्१३५२सना આસ્વાદનથી સહિત છે એનું નામ સાસ્વાદન-સમ્યક્ત્વ છે, જેમકે કઈ વ્યક્તિ દૂધપાક જમ્યા પછી ચિત્તમાં તવિષયક વિકાર થવાથી વમન કરે છે એ સમયમાં પણ તે એના રસાસ્વાદને અનુભવ કરે છે. આ પ્રકારે મિથ્યાત્વના ઉદયથી મિથ્યા
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy