________________
सम्यक्त्व - अध्य० ४. उ. १
५०७
उक्तञ्च चावश्यकसूत्रे -
" से य सम्मत्ते पसत्यसम्मत्त मोहणिजकम्माणु वेयणोपसमक्खयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते " इति ।
छाया - तच्च सम्यक्त्वं प्रशस्तसम्यक्त्वमोहनीय कर्मानुवेदनोपशमक्षयसमुत्थः प्रशमसंवेगादिलिङ्गः शुभः आत्मपरिणामः प्रज्ञप्त इति ।
कार्ये कारणोपचारात् तत्त्वार्थश्रद्धानमपि सम्यक्त्वमुच्यते । तथा चोक्तं'जीवाइनवपयस्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं । भावेण सदहंते, अयाणमाणे वि सम्मत्तं " ॥ इति ।
46
हो ही नहीं सकता | इसका खुलासा आगे सम्यक्त्व के फलके प्रकरण में अच्छी तरह से हो जायगा ।
आवश्यक सूत्रमें यही बात कही है
" से य सम्मन्ते पत्थसम्प्रन्तमोहणिज्जकम्माणुवेषणोवसमक्खयसमुत्थे समसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते " इति । अर्थात्वह सम्यग्दर्शन प्रशस्त सम्यक्त्वमोहनीय कर्म के अनुवेदन के उपास और क्षय से उत्पन्न होता है, तथा प्रशमसंवेगादिक लिङ्गों से जाना जाता है, एवं यह आत्मा का शुभ परिणाम कहा गया है । तत्त्वश्रद्वा सम्यक्त्वका कार्य है, यह ऊपर कहा जा चुका है और सम्यक्त्व उसका कारण है । अतः कार्य में कारण के उपचार - आरोप से कार्य-तत्त्वार्थद्वान भी सम्यक्त्वरूप से कह दिया जाता है । अन्यत्र भी ऐसा ही कहा है-
આદિ થઈ જ શકતુ નથી. એને ખુલાસા આગળ સમ્યક્ત્વના ફળના પ્રકરણમાં ઘણી જ સરલ રીતે થઇ જશે,
આવશ્યકસૂત્રમાં આ વાત કહી છે—
“ से य सम्मत्ते पसत्थसम्मत्तमोह णिज्जकम्माणुवेयणोवसमक्खयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते " इति ।
અર્થાત્—આ સમ્યગ્દર્શન પ્રશસ્ત સમ્યકૃત્વ-માહનીય કમના અનુવેદનના ઉપશમ અને ક્ષયથી ઉત્પન્ન થાય છે; તથા પ્રશમસ વેગાદિક લિંગોથી જાણવામાં આવે છે; અને તે આત્માના શુભ પરિણામ કહેવામાં આવે છે. તત્ત્વા શ્રદ્ધાન સમ્યક્ત્વનું કાર્ય છે, એ ઉપર કહેવામાં આવેલ છે અને સમ્યકૃત્વ એનું કારણ છે, એથી કાર્યમાં કારણના ઉપચાર–આરોપથી કાય—તત્વા શ્રદ્ધાન પણ સમ્યકૃત્વ રૂપથી કહેવામાં આવે છે. બીજી જગ્યાએ એમ કહેવામાં આવેલ છે—