________________
४८८
आवारागसूत्रे किंच-'लोगं च' इत्यादि।
मूलम्-लोगं च आणाए अभिसमिच्च अकुतोभयं ॥सू० ८॥ छाया-लोकं चाऽऽज्ञया अभिसमेत्य अकुतोभयम् ॥ सू०८॥
टीका-च-शब्दः समुच्चयार्थः । लोकं षड्जीवनिकायरूपम् , आज्ञया-जिनप्रवचनेन, अभिसमेत्य-विदित्वा, अकुतोभयम्=कुतश्चित् कारणादुत्पद्यमानस्य भयस्याभावो यथा भवति षड्जीवनिकायलोकस्य, तथारूपं संयमं कुर्यादित्यर्थः।।सू०८॥ पादित आगमके अनुसार प्रवृत्ति करनेवाला अप्रमत्त संयमी जीव क्षपकश्रेणिके योग्य होता है, अन्य नहीं।
भावार्थ-श्रद्धासम्पन्न व्यक्ति संयमकी आराधना कर जब सप्तमगुणस्थानवी हो जाता है तभी वह क्षपकश्रेणिपर आरूढ होनेके योग्य माना जाता है । सू०७॥
और भी कहते हैं-"लोगं च" इत्यादि ।
यहां"च" शब्द समुच्चय अर्थ में है । मुनि इस षड्जीवनिकायरूप लोकको जिनप्रवचन-आगम-से जान कर 'जिस प्रकार भविष्यमें उस षड्जीवनिकायरूप लोकको अपनेद्वारा भयका अभाव हो इस प्रकार संयम की आराधना करता रहे।
भावार्थ-संयमकी आराधना करनेकी आवश्यकता इसी लिये है कि जिससे अन्य जीवोंकी रक्षा होती रहे । असंयम प्रवृत्तिसे जीवोंका घात होता है। ऐसे व्यक्तियोंको इस लोक और परलोकमें सदा भयका કરે છે. અરિહંતદ્વારા પ્રતિપાદિત આગમ-અનુસાર પ્રવૃત્તિ કરવાવાળા અપ્રમત્ત સંયમી જીવ ક્ષપકશ્રેણીને યુગ્ય થાય છે–અન્ય નહિ.
ભાવાર્થશ્રદ્ધાસ પત્ર વ્યક્તિ સંયમની આરાધના કરી જ્યારે સાતમા ગુણસ્થાનવર્સી થઈ જાય છે ત્યારે તે ક્ષેપક શ્રેણી પર આરૂઢ હોવાના યેગ્ય માનવામાં આવે છે. એ સૂ૦ ૭.
qणी मी पY ४९ छ- “ लोगं च "त्याहि
આ ઠેકાણે “a” શબ્દ સમુચ્ચય અર્થમાં છે. મુનિ આ ષડૂજીવનિકાયરૂપ લોકને જનપ્રવચન–આગમથી જાણીને જે પ્રકારે ભવિષ્યમાં તે પરજીવનિકાયરૂપ લેકને પિતાના દ્વારા ભયનો અભાવ હોય એ પ્રકારે સંયમની આરાધના કરતા રહે.
ભાવાર્થ–સંયમની આરાધના કરવાની આવશ્યકતા એટલા માટે છે કે જેનાથી અન્ય જીવોની રક્ષા થતી રહે, અસંયમ પ્રવૃત્તિથી જીવને ઘાત થાય છે. એવી