________________
४७०
आवाराणसत्रे
पश्यकस्य विशेषणमाह-' उपरतशस्त्रस्य' इत्यादि । उपरतशस्त्रस्य-उपरतम्-अपगतं द्रव्यशस्त्र खड्गादि, भावशस्त्रं कपायरूपं च यस्मात् सकाशात् स उपरतशस्त्रस्तस्य, अयं भावा-क्रोधादिकपायवमनमन्तरेण तीर्थंकरस्यापि सर्वपदार्थावभासकं निरावरणज्ञानं न भवति, एवं तदुपदेशानुसारिणाऽन्येन मुमुक्षुणाऽपि क्रोधादिकषायवमनं करणीयमिति । अपरविशेषणमाह-'पर्यन्तकरस्य' इति । पर्यन्तं सर्वथा विनाशं कर्मणां करोति तच्छीलश्चेति पर्यन्तकरस्तस्यैतद् दर्शनमिति सम्बन्धः। युगपत्-एकसाथ-जानते हैं वे पश्य हैं, पश्यको ही पश्यक कहते हैं। 'पश्यक' शब्द तीर्थङ्कर वर्धमान खामीका वाचक है। केवलज्ञानरूपी आलोक (प्रकाश) से देखनेका नाम दर्शन है। भगवानने यह समस्त विषय अपने केवलज्ञानरूप प्रकाशसे प्रत्यक्ष देखा है। श्री सुधर्मास्वामी कहते हैं कि उन्हींके उपदेशसे इसको मैंने जाना है अतः इसमें अन्यथापनकी आशङ्का हो ही नहीं सकती है। भगवानका ज्ञान निरावरण कैसे हुआ ? इस वातको प्रकट करनेके लिये सूत्रकार ' उपरतशस्त्रस्य' इस विशेषण का प्रयोग करते हैं। शस्त्र दो प्रकारके हैं-(१) द्रव्यशस्त्र और (२) भावशस्त्र । तलवार आदि द्रव्यशस्त्र हैं । क्रोधादिक कषाय भावशस्त्र हैं । जब तक आत्मासे भावशस्त्रोंका अभाव-उच्छेद नहीं होता है तब तक ज्ञानमें निरावरणता नहीं आ सकती। भगवान वर्धमान स्वामीने इनका अपनी आत्मासे सर्वथा विनाश कर दिया है, इसीलिये उनका ज्ञान निरावरण है। द्रव्यशस्त्र और भावशस्त्र जिससे सर्वथा दूर हो चुके ત્રિકાળવર્તી પદાર્થોને યુગપ-એક સાથે જાણે છે તે પશ્ય છે. પશ્યને જ પશ્યક કહેવામાં આવે છે. પશ્યક” શબ્દ તીર્થકર વર્ધમાન સ્વામીને વાચક છે. કેવળજ્ઞાનરૂપી આલોક (પ્રકાશ) થી દેખવાનું નામ દર્શન છે. ભગવાને આ સમસ્ત વિષય પોતાના કેવળજ્ઞાનરૂપ પ્રકાશથી પ્રત્યક્ષ દેખેલ છે. શ્રી સુધર્મા સ્વામી કહે છે કે તેમના ઉપદેશથી તે જ્ઞાન મેં જાણેલ છે. માટે તેમાં અન્યથાપણાની આશકા બની શકતી જ નથી. ભગવાનનું જ્ઞાન નિરાવરણ કેવી રીતે થયુ? मा पातने प्रगट ४२१॥ भाटे सूत्र.२ ' उपरतशस्त्रस्य ' मा विशेषाणुनी प्रयोग કરે છે શસ્ત્ર બે પ્રકારના છે. (૧) દ્રવ્યશાસ્ત્ર અને (૨) ભાવશસ્ત્ર તલવાર આદિ દ્રવ્યશસ્ત્ર છે. ક્રોધાદિક કષાય ભાવશસ્ત્ર છે. જ્યાં સુધી આત્માથી ભાવશસ્ત્રોનો અભાવ-ઉચ્છેદ નથી થતો ત્યા સુધી જ્ઞાનમાં નિરાવરણતા આવી શકતી નથી.
- ભગવાન વર્ધમાન સ્વામીએ પોતાના આત્માથી તેને સર્વથા વિનાશ કરી નાખેલ છે, માટે તેમનું જ્ઞાન નિગવરણ છે. દ્રવ્યશાસ્ત્ર અને ભાવશસ્ત્ર જેનાથી