SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ । तृतीयाध्ययनस्य चतुर्थ उद्देशः। इहानन्तरतृतीयोद्देशके " न केवलं पापकर्मानाचरणेन मुनिर्भवति, किंतुअप्रमादशुभभावनापूर्वकसंयमानुष्ठानादेवे"-ति प्रतिबोधितं, तत्र शुभभावना-शुभाध्यवसायः, स च कषायवमनाद् भवति। तस्माद् वान्तवत् कषायास्त्याज्या इति बोधयितुं चतुर्थमुद्देशकं कथयन्नाद्यं सूत्रमाह ‘से वंता' इत्यादि । ___ यद्वा-श्रुतचारित्रलक्षणधर्मे जागरूको वैरोपरतः सन् जातिं वृद्धिं च विदित्वा निष्कमदर्शी यो लोकालोकप्रपञ्चात् प्रमुच्यते, स पुनरेवं प्रमुच्यते इति बोधयितुमाह‘से वंता' इत्यादि। तृतीय अध्ययनका चतुर्थ उद्देश । तीसरे अध्ययनके तीसरे उद्देशमें "केवल पापकर्मके नहीं करनेसे मुनि नहीं होता है किन्तु अप्रमाद तथा शुभभावनापूर्वक संयमके अनुष्ठानसे ही मुनि-अवस्था प्राप्त होती है " यह विषय समझाया गया है। अब-"शुभभावना शुभअध्यवसायरूप है। उस शुभअध्यवसायकी प्राप्ति कषायोंके त्यागसे ही होती है। इसलिये “वान्त-वमन किये हुए अन्नकी तरह कषाय छोड़ने योग्य हैं" - इस विषय को समझानेके लिये इस चतुर्थ उद्देशककी प्ररूपणा करते हुए सूत्रकार कहते हैं'से वंता' इत्यादि। ___ अथवा-जो श्रुतचारित्ररूप धर्म में जागरूक संयमी वैरसे रहित होकर तथा जन्म और बाल्यादि-अवस्थाओंको दुःखसहभाविनी जान कर निष्कर्मदर्शी होता है वह लोग में दृश्यमान चतुर्गतियों में भ्रमणरूप प्रपंच ત્રીજા અધ્યયનને થે ઉદ્દેશ. ત્રીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશમાં કેવલ પાપ કર્મ નહિ કરવાથી મુનિ થતાં નથી. પણ અપ્રમાદ તથા શુભભાવનાપૂર્વક સંયમના અનુષ્ઠાનથી જ મુનિ અવસ્થા પ્રાપ્ત થાય છે.” આ વિષય સમજાવવામાં આવેલ છે. હવે શુભ ભાવના શુભ અધ્યવસાયરૂપ છે. તે શુભ અધ્યવસાયની પ્રાપ્તિ કષાયેના ત્યાગથી થાય છે. માટે વાત-વમન કરેલા અન્નની માફક કષાય છોડવા યોગ્ય છે. આ વિષયને સમodqan भाटे २॥ यथा शनी ३५९॥ ४२di सूत्र ४ छ-'से वंता' प्रत्याहि. અથવા–જે કૃતચારિત્રરૂપ ધર્મમાં જાગરૂક સંયમી વૈરથી રહિત બનીને તથા જન્મ અને બાલ્યાદિ અવસ્થાઓને દુખસહભાવિની જાણુને નિષ્કર્મદશી થાય છે તે લેકમાં દ્રશ્યમાન ચતુર્ગતિમાં ભ્રમણરૂપ પ્રપંચથી છુટી જાય છે.
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy