________________
शीतोष्णीय-अध्य० ३. उ ३
४५७
आत्मा यस्य मित्रं स कथं ज्ञातव्यः ? इति शिष्यजिज्ञासायामाह - ' जं जाणिज्जा' इत्यादि ।
सोचो कि इस यात्रामें मेरा सहायक मेरी आत्मा ही है, अन्य-आत्मबाह्य- कोई भी पदार्थ नहीं। जो इनकी सहायताकी अपेक्षावाले बनोगे तो अपनी आत्माको मोहरूपी समुद्र में डुबोनेवाले होओगे । इसलिये इनके मोहमें फंस कर आत्माको मोहरूपी समुद्र में डालनेकी चेष्टा न करो और परमार्थसे यह समझते हुए इस यात्रामें आगे बढ़ते रहो कि श्रुतचारित्ररूप धर्मके अनुष्ठानसे आत्माका सहायक आत्मा ही है और तद्विरोधी सावधक्रियाओंके करने से आत्मा ही आत्माका शत्रु है । कहा भी है"अप्येकमरणं कुर्यात् संक्रुद्धो बलवानरिः ।
मरणानि त्वनन्तानि, जन्मानि च करोत्ययम् ॥ १ ॥ " इति । अर्थ- बलवान से बलवान भी शत्रु अगर क्रुद्ध हो कर मारे तो एक ही जन्ममें मारता है, परन्तु सावद्य क्रियामें प्रवृत्त आत्मा स्वयं शत्रु बन कर अनन्तवार अपने आपको मारता है और जन्म लेता है । अर्थात् आत्मा ही अपना शत्रु बन कर चतुर्गति संसार में जन्म मरण करता रहता है, किन्तु कभी भी मोक्षको प्राप्त नहीं होता ॥ १ ॥ सू० १० ॥
"
કરી, અને વિચારે કે—આ યાત્રામાં મારા સહાયક મારા આત્મા જ છે. બીજી બાહ્ય કાઈ પણ પદાર્થ નહિ. જો તેની સહાયતાની અપેક્ષાવાળા મનશે તે પોતાના આત્માને મોહરૂપી સમુદ્રમાં છુડાવનારા ખનશે, માટે તેના મોહમાં સીને આત્માને મોહરૂપી સમુદ્રમાં નાંખવાની ચેષ્ટા ન કરો, અને પરમાર્થ્યથી એ સમજીને આ યાત્રામાં આગળ વધતા રહો. શ્રુતચારિત્રરૂપ ધર્મના અનુષ્ઠાનથી આત્માના સહાયક આત્મા જ છે, અને તેના વિરોધી સાવદ્ય ક્રિયાઓના કરવાથી આત્મા જ આત્માના શત્રુ છે. કહ્યું છે—
८८
अप्येकमरणं कुर्यात्, संक्रुद्धो बलवानरिः ।
मरणानि त्वनन्तानि, जन्मानि च करोत्ययम् " ॥ १ ॥ इति । અર્થ :—મળવાનથી ખળવાન પણ શત્રુ ક્રોધી થઈને મારે તે એકજ જન્મમાં મારે છે, પરંતુ સાવદ્ય ક્રિયામાં પ્રવૃત્ત આત્મા સ્વયં શત્રુ બનીને અનંત વાર પાતે પાતાને મારે છે, અને જન્મ લે છે. અર્થાત્ આત્મા જ પોતાના શત્રુ બનીને ચતુર્ગતિ સંસારમાં જન્મ મરણ કરતા રહે છે, કિન્તુ કદી પણુ મોક્ષ પ્રાપ્ત કરતા નથી ॥ ૧॥ સૂ૦ ૧૦ ॥