________________
४६०
आचाराङ्गसूत्रे मूलम्-पुरिसा! अत्ताणमेव अभिणिगिज्झ एवं दुक्खा पमुच्चसि ॥ सू० १२॥
छाया---पुरुष ! आत्मानमेवाभिनिगृह्य एवं दुःखात् प्रमोक्ष्यसे ॥ सू०१२ ॥
टीका--हे पुरुष ! परमपुरुषार्थसाधनसमर्थ ! भव्य ! आत्मानमेव स्वस्वरूपावलोकनं श्रुतचारित्रधर्माराधनं वा परित्यज्याऽनादिमिथ्यावाविरत्यादिवासनावशाद् विषयसंगार्थ बहिर्धावमानं स्वात्मानमेव अभिनिगृह्य-मोक्षसाधकधमानुष्ठानप्रवलतरसंस्कारेण ततः प्रतिनिवत्य, एवं पुनःपुनरनेन प्रकारेण स्वात्मानं ज्ञानदर्शनचारित्रात्मनिष्ठं कुर्वन् , दुःखात्-दुःखकारणात् ज्ञानावरणीयादिकर्मवन्धात् प्रमोक्ष्यसे-मुक्तो भविष्यसि ॥ सू० १२ ॥
हे पुरुष-अर्थात् परम पुरुषार्थ-मोक्षके साधनमें समर्थ हे भव्य ! अपनी आत्माको वैषयिक मार्ग से हटा कर आत्मनिष्ठ करो, इसीसे तुम्हारे दुःखोंका अन्त होगा।
भावार्थ-जो संयमी अपनी आत्माको ही संयम-मार्गके साधनमें सहायी मानता है उसे मुक्तिका लाभरूप फल प्राप्त होता है। संसारदशामें फंसे हुए व्यक्तियोंसे, अथवा संयमकी आराधनामें सांसारिक परपदार्थ की सहायताकी ही अपेक्षा रखनेवाले संयमी से स्वरूपका अवलोकन, अथवा श्रुतचारित्र रूप धर्मका आराधन नहीं हो सकता है। जब तक इस प्रकारकी प्रवृत्ति संयमी में उत्पन्न नहीं होती है तब तक वह अपने कर्तव्य-मार्गसे अलग ही रहता है। उसकी आत्मा अनादिकालसे संसक्त ( लगा हुआ) मिथ्यात्व अविरति आदिकी भावनाके वशसे
હે પુરૂષ અર્થાત્ પરમપુરૂષાર્થ–મોક્ષના સાધનમાં સમર્થ હે ભવ્ય ! પિતાના આત્માને વિષયિક માર્ગથી હટાવી આત્મનિષ્ઠ કરે, તેનાથી તમારા દુખોને અંત આવશે
ભાવાર્થ.–જે સયમી પિતાના આત્માને જ સંયમ માર્ગના સાધનમાં સહાયક માને છે તેને મુક્તિના લાભારૂપ ફળ પ્રાપ્ત થાય છે. સંસારદશામાં ફેસેલી વ્યક્તિાથી, અથવા સયમની આરાધનામાં સાંસારિક પરપદાર્થની સહાથતાની જ અપેક્ષા રાખવાવાળા સયમથી સ્વરૂપનું અવલોકન, અથવા કૃતચારિવરૂપ ધર્મનું આરાધન બની શકતું નથી. જ્યાં સુધી આ પ્રકારની પ્રવૃત્તિ સંયમીમાં ઉત્પન્ન નથી થતી ત્યા સુધી તે પિતાના કર્તવ્ય માર્ગથી અલગ જ રહે છે. તેની આત્મા અનાદિ કાળથી સંસક્ત (લાગેલા) મિથ્યાત્વ અવિરતિ