________________
४५०
आचाराङ्गस्ने छाया--नातीतमयं न च आगमिष्यन्तम् अर्थ नियच्छन्ति तथागतास्तु । विधृतकल्प एतदनुदर्शी निर्जुष्य क्षपयेत् महर्षिः ॥ मू०८॥
टीका-तथागताः यथा तीर्थकरेण भाषितं तथैव गतं-ज्ञानं येषां ते तथागतास्तत्त्वज्ञानिनस्तु-अतीतमर्थं न नियच्छन्ति-चेतसि नानयन्ति, आगमिष्यन्तमर्थमपि न नियच्छन्ति । किं तु कर्मपरिणामवैचित्र्यात् कर्मानुसारि सुखं दुःखं वा प्राणिनां भवतीत्येवं निणयन्ति । तस्मात्-एतनुदर्शी-वर्तमानार्थानुदर्शी वर्तमानभवसंप्राप्तश्रुतचारित्रधर्माराधनपर इत्यर्थः, अतीतानागतस्वर्गादिसुखानभिचिन्तक इति यावत् , तथाचोक्तम्____जो संसारसागरसे पार हो चुके हैं वे जीवोंकी पूर्वापर-गतिके ज्ञाता सर्वज्ञ भगवान ऐसा नहीं कहते हैं, इसलिये कोंको नाश करने के लिये संयमकी आराधना करनी चाहिये, इस बातको कहते हैं'नाईयमद्वं' इत्यादि।
जैसा तीर्थङ्कर प्रभुने कहा है उसीके अनुसार जिनका ज्ञान है वे तथागत-तत्त्वज्ञानी अतीत अर्थ-अवस्था-को चित्तमें नहीं लाते हैं और न आगामी अर्थ को ही चित्तमें लाते हैं, किंतु 'प्राणियोंके सुख अथवा दःख कमौके अनुसार होते हैं। ऐसा ही वे निर्णय करते हैं। इसलिये वर्तमान भवमें प्राप्त श्रुतचारित्ररूप धर्मकी आराधनामें तत्पर-अर्थात् अतीत और अनागत काल सम्बन्धी स्वर्ग आदिके सुखोंका चितवन नहीं करनेवाला तथा विशुद्ध आचारवाला, अथवा अतीत एवं अनागतके संकल्पको दूर करनेवाला महामुनि निरतिचार संयमका आराधना करके पूर्वोपार्जित कर्मों का नाश करे । ज्ञानी का स्वरूप इस प्रकार कहा है
જે સંસારસાગરથી પાર થઈ ચુકેલ છે તે જીની પૂર્વાપર ગતિના જ્ઞાતા સર્વજ્ઞ ભગવાન એવું કહેતા નથી. માટે કર્મોને નાશ કરવા માટે સંયમની माराधना ४२वी नये. मे पातने ४९ छे-'नोईवमटुं' त्याहि.
જેવું તીર્થકર પ્રભુએ કહ્યું છે તેના અનુસાર જેનું જ્ઞાન છે તે તથાગતતત્વજ્ઞાની અતીત અર્થ—અવસ્થા–ને ચિત્તમાં લાવતા નથી. ન આગામી અર્થને ચિત્તમાં લાવે છે. પણ “પ્રાણિના સુખ અથવા દુખ કર્મોના અનુસાર બને છે” એવો જ તે નિર્ણય કરે છે. માટે વર્તમાન ભવમાં પ્રાપ્ત જે શ્રત ચારિ વરૂપ ધર્મની આરાધનામાં તત્પર અર્થાત્ અતીત અને અનાગત કાળ સંબંધી સ્વર્ગ આદિના સુખનું ચિતવન નહિ કરવાવાળા, તથા વિશુદ્ધ આચારવાળા, અથવા અતીત અને અનાગતના સંકલ્પને દૂર કરવાવાળા મહામુનિ નિરતિચાર સયમની આરાધના કરીને પૂર્વોપાર્જીત કર્મોને નાશ કરે. જ્ઞાનીનું સ્વરૂપ આ પ્રકારે કહ્યુ છે—