SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ शीतोष्णीय-अध्य० ३. उ. ३ यादिना वा। अयं भावः-तिर्यग्मनुष्यादीनामागतिगतिपरिज्ञानेन रागद्वेषनिवृत्तिः, तयोरभावाच्च छेदनादिना संसारदुःखानि न भवन्तीति ॥ मू०६॥ होता है । 'अन्त' शब्दका अर्थ राग द्वेष है, क्यों कि ये दोनों “अन्तकारित्वात्" अपनी सत्तामें जीवकी मुक्तिका अन्त-निरोध-करनेवाले होते हैं, इन दोनोंके सद्भाव में जीवको सच्चे स्वरूप-मोक्षकी प्राप्ति नहीं होती है । इसका भावार्थ यह है-तिर्यञ्च अथवा मनुष्यादिकोंकी गति और आगतिके परिज्ञानसे साधुको अच्छे एवं पुरे रूपादिकोंमें राग द्वेष न हो कर प्रत्युत उनमें मध्यस्थता ही उसे रहती है। रागद्वेषकी निवृत्ति से, छेदन भेदनादिद्वारा सांसारिक दुःखोंका जो उसे अनुभव होता था वह फिर नहीं होता। क्यों कि दुःखोंका अनुभव करानेवाली जो रागपरिणति थी वह उसकी दूर हो चुकी है। दूसरा इसका भाव यह भी हो सकता है कि जब मुनिकी आत्मासे राग द्वेषका अभाव हो जाता है तो उसकी आत्मा अत्यन्त निर्मल एवं विशिष्ट प्रभावशाली हो जाती है। इस अवस्थामें कोई भी ऐसी शक्ति नहीं है जो उसे छेदन भेदन एवं ताडनादिजन्य दुःख पहुंचा सके। 'न हन्यते नरकगत्यानुपूर्व्यादिना वा' इस टीकाका भाव यह है कि-सर्वसंयमीके लिये नरकगति एवं तिर्यञ्च गतिका बन्ध नहीं होता है इस लिये उसकी आनुपूर्वीका भी उसे उदय नहीं होता है। सू० ६॥ આવતાં. અને નહિ તેને નરકગત્યાનપૂર્વી આદિને ઉદય થાય છે. “અન્ત” શબ્દને मथ राग द्वेष छे. २६ से न “अन्तकारित्वात् " पोतानी सत्तामा જીવની મુક્તિને અંત કરવાવાળા હોય છે. એ બન્નેના સંભાવમાં જીવને સચ્ચા સ્વરૂપ-મોક્ષની પ્રાપ્તિ થતી નથી. તેને ભાવાર્થ એ છે કે તિર્યંચ અથવા મનધ્યાદિકેની ગતિ અને આગતિના પરિજ્ઞાનથી સાધુને સારા તેમજ ખરાબ રૂપાદિકોમાં રાગ દ્વેષ ન થઈને પ્રત્યુત તેમાં મધ્યસ્થતા જ તેને રહે છે. રાગદ્વેષની નિવૃત્તિથી, છેદન–ભેદનાદિ દ્વારા સાંસારિક દુઃખોને જે તેને અનુભવ થતું હતું તે પછી થતું નથી. કારણ કે દુઃખોને અનુભવ કરાવનારી જે રાગપરિણતિ હતી તે તેની દૂર થઈ ચૂકેલ છે. બીજું તેને ભાવ એ પણ થઈ શકે છે કે જ્યારે મુનિના આત્માથી રાગ દ્વેષને અભાવ થઈ જાય છે તે તેની આત્મા અત્યત નિર્મળ અને વિશિષ્ટ પ્રભાવશાળી બની જાય છે. આ અવસ્થામાં એવી કઈ પણ શક્તિ નથી કે જે તેને છેદન-ભેદન તેમજ માર મારે આદિ દુઃખ पाडयाडी श. 'न हन्यते नरकगत्यानुपूर्व्यादिना वा' मा टीन माप छ કે સકલસંયમી માટે નરકગતિ અને તિર્યંચગતિને બંધ થતું નથી તેથી તેને તેની આનુપૂર્વીને પણ ઉદય થતું નથી ૬
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy