________________
शीतोष्णीय-अध्य० : ३. उ. ३
किमालम्ब्यैतत् कर्तव्यमित्याह - ' आगई' इत्यादि ।
मूलम् - आगई गई परिष्णाय दोहि वि अंतेहिं अदिस्समाणे । से न छिज्जइ न भिज्जइ न उज्झइ न हम्मइ कंचणं सव्वलो ॥ सू० ६ ॥
छाया -- आगतिं गतिं परिज्ञाय द्वाभ्यामन्ताभ्यामदृश्यमानः । स न छिद्यते . न भिद्यते न दह्यते न हन्यते केनचित् सर्वलोके ॥ मू० ६ ॥
CS.
टीका- 'आगतिं गति' - मिति, आगतिः = आगमनं, गतिर्गमनं, तत्र तिरश्चां मनुष्याणां चागतिश्चतुर्विधा भवति, नरकादिचतुर्विधगतितस्तेषामागमनसद्भावात् । क्या विचार कर रूपादिकों में विरक्त बुद्धिवाला बने ? सो कहते हैं - 'आग' इत्यादि ।
दूसरी गतिसे आनेका नाम आगति और दूसरी गतिमें जानेका नाम गति है । मनुष्य और तिर्यञ्चोंकी आगति चार प्रकार से होती है, अर्थात् चारों गतियोंसे आकर जीव मनुष्य और तिर्यञ्च गतिमें जन्म लेते हैं । देव और नारकियोंकी आगति दो प्रकार से होती है, अर्थात् तिर्यश्च और मनुष्य गतिसे आ कर ही जीव देवगति और नरकगति में उत्पन्न होते हैं। गति भी उन सबकी इसी तरहसे होती है। मनुष्य एवं तिर्यञ्च गतिके जीव चारों गतियों में उत्पन्न हो सकते हैं परन्तु देवगति एवं नरक गतिके जीव मनुष्य और तिर्यञ्च गतिके सिवाय अन्य गतियोंमें जन्म नहीं लेते । देव च्यवकर दूसरे भवमें देवगतिमें और शुं वियार श्री ३षाद्विमां विस्तशुद्धिवाणा भने ? ते आहे — 'आगई ' छत्याहि.
કાક
બીજી ગતિથી આવવાનું નામ આગિત અને ખીજી ગતિમાં જવાનું નામ ગતિ છે. મનુષ્ય અને તિર્યંચોની આગતિ ચાર પ્રકારની હોય છે. અર્થાત્ ચારે ગતિયાથી આવીને જીવ મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જન્મ લે છે. દેવ અને નારકીઓની આગતિ એ પ્રકારની હોય છે, અર્થાત્ તિર્યંચ અને મનુષ્ય ગતિથી આવીને જીવ દેવગતિ અને નરકગતિમાં ઉત્પન્ન થાય છે. ગતિ પણ તે સઘળાએની આ પ્રકારે જ હોય છે. મનુષ્ય અને તિર્યંચ ગતિનો જીવ ચારે ગતિમાં ઉત્પન્ન થઇ શકે છે પરંતુ દેવગતિ અને નરકગતિના જીવ મનુષ્ય અને તિર્યંચ ગતિના સિવાય અન્ય ગતિયામાં જન્મ લેતા નથી. દેવ ચવીને મીજા ભવમાં