________________
आचाराङ्गसूत्रे देवानां नारकिणां चागतिविविधैव, तेषां तिर्यग्मनुष्यगतिभ्यामेवाऽऽगमनात् । गतिरप्येवं भवति, केवलं मनुष्याणां गतिः पञ्चविधा प्रोक्ता, तेषां मोक्षगतिसंभवात् । तामागतिं गतिं च, परिज्ञाय संसारचक्रे घटीयन्त्रवत् परिभ्रमणरूपामागति गतिं च बुद्ध्वा मनुष्याणां मोक्षगतिसंभवं चावगत्य स आगतिगतिस्वरूपाभिज्ञः, यद्वा-संसारदुःखभीतो मोक्षगतिसुखगवेपी, रूपादिषु विषयेषु अन्ताभ्याम् स्वसत्तायां मुक्तेरन्तकारित्वादन्तौ रागद्वेषौ ताभ्याम् द्वाभ्यामपि-रागद्वेषाभ्याम् अदृश्यमानःअवर्तमानः, रागद्वेपरहित इत्यर्थः, न छिद्यते केनचित् खड्गादिना, न भिद्यते कण्टकम्चीशूलादिना, न दह्यते दहनादिना, न हन्यते कशादिना नरकगत्यानुपूनरकगतिमें उत्पन्न नहीं होता। इसी प्रकार नारकी जीव भी नरकसे निकल कर दूसरे भवमें देवगति या नरकगतिमें उत्पन्न नहीं होता। मनुष्य एवं तियञ्च तो मर कर दूसरे भवमें मनुष्य, तिर्यञ्च, देव और नरकगतिमें जन्म ले सकता है। मनुष्योंकी गति मुक्तिप्राप्तिकी अपेक्षासे पांच प्रकारकी भी कही गई है । इस प्रकार संसारचक्रमें घटी यन्त्रके समान परिभ्रमणरूप आगति और गति, एवं मनुष्योंमें मोक्षगतिकी संभवताको जानकर उनके स्वरूपका ज्ञाता, अथवा संसारके दुःखों से भयभीत हो कर मोक्षगतिके सुखका गवेषी वह साधु रूपादि विषयों में राग और देषसे रहित हो कर सर्वलोकमें न किसीके द्वारा तलवार आदिसे हाथ पैर आदि में कभी छेदा जाता है, न कण्टकसूची शूलादिसे भेदा जाता है, न अग्नि आदिसे जलाया जाता है और न कोडे आदिसे मारा जाता है और न उसके नरकगलानुपूर्वी आदिका उदय દેવગતિમા અને નરકગતિમાં ઉત્પન્ન થતા નથી. તે પ્રકારે નારકી જીવ પણ નરકથી નીકળી બીજા ભવમાં દેવ ગતિ અગર નરક ગતિમાં ઉત્પન્ન થતાં નથી. મનુષ્ય અને તિર્યંચ તે મરીને બીજા ભવમાં મનુષ્ય તિર્યંચ દેવ અને નરકગતિમાં જન્મ લઈ શકે છે મનુષ્યની ગતિ મુક્તિપ્રાપ્તિની અપેક્ષાથી પાચ પ્રકારની પણ કહેવામા આવેલ છે. આ પ્રકારે સંસારચકમાં ઘટીયત્રની સમાન પરિભ્રમણરૂપ આગતિ અને ગતિ તેમજ મનુષ્યમાં મોક્ષગતિની સંભવતાને જાણીને તેના સ્વરૂપના જ્ઞાતા અને સંસારના દુઃખોથી ભયભીત બનીને મોક્ષગતિના સુખના ગવવી તે સાધુ, રૂપાદિ વિષયોમાં રાગ અને દ્રવથી રહિત બનીને સર્વલોકમાં કેઈનાથી પણ તલવાર આદિથી હાથ પગ આદિમાં કદિપણ છેદવામાં આવતા નથી. તેમજ કટક સૂચી શૂલાદિથી ભેદવામાં આવતા નથી. તેમજ નથી અગ્નિથી બાળવામાં આવતા, તેમજ નથી કેરડા આદિથી મારવામાં