________________
शीतोष्णीय - अध्य० ३. उ.
४४३
आत्मगुप्तः कथं स्यादिति शिष्यजिज्ञासायामाह - ' विरागं' इत्यादि । मूलम् - विरागं रूवेसु गच्छिना महया खुड्डएहिं वा ॥ सू० ५ ॥ छाया -- -विरागं रूपेषु गच्छेत् महत्सु क्षुल्लकेषु वा ।। सू० ५ ॥ " आहारार्थं कर्म कुर्यादनिन्द्यं, स्यादाहारः प्राणसंधारणार्थम् । प्राणा धार्यास्तत्त्वजिज्ञासनार्थ, तत्त्वं ज्ञेयं येन दुःखाद् विमुच्येत् ॥ १ ॥” आहार के लिये अनिन्द्य कर्म करे । आहारका ग्रहण प्राणोंकी रक्षा निमित्त है । प्राणोंकी रक्षा तत्त्वोंकी जिज्ञासा के लिये है, और तत्त्वज्ञान अपनेको (जीवको ) सांसारिक दुःखोंसे छुड़ानेके लिये होता है ।
इसलिये साधुको आहारकी प्राप्तिके लिये अनिन्द्य कर्म (एषणासमितियुक्त प्रवृत्ति) करना चाहिये निन्द्य कर्म नहीं । प्राणोंकी रक्षाके लिये ही आहार ग्रहण करना चाहिये, विषयादिकोंकी या प्रसादकी पुष्टि के लिये नहीं | तत्त्वों की विचारणा करनेके लिये ही प्राणोंकी रक्षा करनी चाहिये, दूसरे जीवोंकी हिंसादिक के लिये नहीं । तत्त्वज्ञानका विचार भी सांसारिक दुःखोंसे छूटनेके लिये करना चाहिये, मान माया आदि कषायकी पुष्टि के लिये नहीं । इसलिये संयमयात्राका निर्वाहके लिये मात्रानुसार आहार लेना चाहिये जिससे प्रमाद नहीं हो ॥ सू० ४ ॥
मुनि - आत्मगुप्त - इन्द्रिय और मनका निग्रह करनेवाला कैसे बने ? ऐसी शिष्य की जिज्ञासाका समाधान करते हैं- ' विरागं ' इत्यादि ।
“आहारार्थ कर्म कुर्यादनिन्द्यं, स्यादाहारः प्राणसंधारणार्थम् ।
प्राणा धार्यास्तत्त्वजिज्ञासनार्थ, तत्त्वं ज्ञेयं येन दुःखाद् विमुच्येत्” ॥१॥ આહાર માટે અનિન્ઘ કર્મ કરે. આહારનું ગ્રહણ પ્રાણાની રક્ષા નિમિત્ત छे, आशोनी रक्षा तत्त्वोनी लज्ञासा भाटे छे, भने तत्त्वज्ञान पोताने (वने) સાંસારિક દુ:ખાથી છેડાવવા માટે થાય છે.
માટે સાધુએ આહારની પ્રાપ્તિ માટે અનિન્થ કર્મ (એષણાસમિતિયુક્ત પ્રવૃત્તિ) કરવુ જોઇએ, નિન્ધ કર્મો નહિ. પ્રાણોની રક્ષા માટે જ આહાર ગ્રહણ કરવો જોઈ એ, વિષયાક્રિકોની અને પ્રમાદની પુષ્ટિ માટે નહિ, તત્ત્વાની વિચારણા કરવા માટે જ પ્રાણોની રક્ષા કરવી જોઈએ – ખીજા જીવાની હિંસાદિક માટે નહિ. તત્ત્વજ્ઞાનના વિચાર પણ સાંસારિક દુઃખોથી છુટવા માટે કરવા જોઈ એ – માન માયા આદિ કષાયની પુષ્ટિ માટે નહિ. માટે સયમયાત્રાના નિર્વાહ માટે માત્રાનુસાર આહાર લેવે! જોઇએ જેથી પ્રમાદ ન થાય. !! સૂ૦ ૪ !!
મુનિ, આત્મગુપ્ત-ઈન્દ્રિય અને મનને નિગ્રહ કરનાર કેવી રીતે મને ? सेवी शिष्यनी कज्ञासानु समाधान रे छे-' विरागं ' त्याहि.