SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ५३० आचारागसूत्रे ___ यथेवं ततः किं कर्तव्यमित्याह- तस्मात् ' इत्यादि । लोभाविष्टाः प्राणिहिंसनादौ प्रवृत्त्या नरकं प्राप्नुवन्ति, तस्माद् वीरः कर्मविदारणोत्साहयुक्तो वधातूमाणिनां हिंसनाद् विरतः सर्वथा निवृत्तः स्यात् । किंच-लघुभूतगामी-लघुर्भूत आत्मा येन स लघुभूतो मोक्षः, तं गन्तुं शीलमस्येति लघुभूतगामी, यद्वा-'लघुभूतकामी' इतिच्छाया, तत्र आत्मानं लघुभूतं कामयते इति लघुभूतकामी-मोक्षामिलापी, मोक्षमार्गारूढः शोकं, 'स्रोत' इतिच्छायापक्षे स्रोतो-भावस्रोतोवा कर्मकारणं, छिन्यातव्यपनयेत् ॥ मू० १२ ॥ सर्वरीतिसे दूर ही रहना चाहिये । हिंसादिक पापकर्मोंसे सदा तीन करण तीन योगसे अर्थात् मन, वचन और काय, एवं कृत कारित और अनुमोदना से जो दूर रहता है वह कर्मवन्धके भारसे भारी नहीं होता है। ऐसे व्यक्तिकी आत्मामें स्वाभाविक रौतिसे लाघव गुणका आविर्भाव होता है और उससे ऊर्ध्वगतिकी प्राप्ति होती है। 'लघुभूत' शब्दका अर्थ मोक्ष है, क्यों कि मुक्तिका लाभ उसी आत्माको होता है कि जिस से कमेंका भार उतर जाता है। कर्मका भार उतर जानेसे आत्मा स्वाभाविक रीतिसे लघु-हल्का हो जाता है। जो चीज वजनमें हल्की होती है वह स्वभावसे ही ऊपरकी ओर उठती है । आत्मा भी जब कर्मवन्धनसे रहित हो जाती है तब इसका भी स्वभाव स्वतः ऊध्र्वगमन करने का हो जाता है । सकल कर्मोका क्षय होना ही आत्माकी मुक्ति है । इस मुक्तिको प्राप्त करनेका जिसका स्वभाव है वह लघुभूतगामी है। अथवा 'लघुभूयगामी' इस पदकी छाया लघुभूतकामी ' ऐसी भी होती है। હિંસાદિક પાપકર્મોથી સદા ત્રણ કરણ ત્રણ યુગથી અર્થાત્ મન વચન કાયા અને કૃત કારિત અને અમેદનાથી જે દૂર રહે છે તે કર્મબંધના ભારથી ભારી થતા નથી. એવી વ્યક્તિના આત્મામાં સ્વાભાવિક રીતથી લાઘવ ગુણને આવિભવ થાય છે અને તેનાથી ઉર્ધ્વગતિની પ્રાપ્તિ થાય છે “લઘુભૂત” શબ્દનો અર્થ મોક્ષ છે કારણ કે મુક્તિનો લાભ તે આત્માને થાય છે કે જેથી કમને ભાર ઉતરી જાય છે કર્મનો ભાર ઉતરી જવાથી આત્મા રવાભાવીક રીતિથી લઘુ હલકો બને છે. જે ચીજ વજનમાં હલકી થાય છે તે સ્વભાવથી જ ઉપરની તરફ ઉઠે છેઆત્મા પણ જ્યારે કર્મબ ધનથી રહિત થઈ જાય છે ત્યારે તેને પ! સ્વભાવ સ્વતઃ ઊર્ધ્વગમન કરવાનો થઈ જાય છે સકલ કર્મોને ક્ષય થવો તે જ આત્માની મુક્તિ છે. તેવી મુક્તિને પ્રાપ્ત કરવાને જેને સ્વભાવ છે તે अधुभूतामा छ. अन मधुमयमा ' मा पहनी छाया 'लघुभूतकामी ' सभ ५५Y , માય કરવાનો જેને સ્વભાવ છે તે લઘુભૂતગામી છે. અને લઘ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy