________________
शीतोष्णीय-अध्य० ३ उ. २
४२९ ___मूलम्-कोहाइमाणं हणिया य वीरे, लोभस्स पासे निरयं महंतं । तम्हा य वीरे विरए वहाओ, छिन्दिज्ज सोयं लहुभूयगामी ॥ सू० १२॥ ___ छाया-क्रोधादिमानं हन्यात् च वीरः लोभस्य पश्य निरयं महान्तम् । तस्माच्च वीरो विरतो वधात् छिन्द्यात् शोकं लघुभूतगामी ॥ मू० १२॥
टीका-वीर: कर्मविदारणसमर्थः, क्रोधादिमान-क्रोधादीनां मानम् अनन्तानुबन्ध्यादिविशेषं हन्यात्-निवारयेत् । यद्वा-क्रोध आदिर्यस्य स क्रोधादिः, स चासौ मानश्च क्रोधादिमान:-क्रोधहेतुको गर्वस्तं हन्यादित्यर्थः। लोभस्यानन्तानुवन्ध्यादेविपाकं महान्तं दुस्तरं निरयं-नरकं पश्य । उक्तञ्च-'मच्छा मणुआ य सत्तमि पुढषि' इति। अतिलोभाविष्टा मनुष्यास्तन्दुलमत्स्यादयश्च सप्तमपृथिवी भाजो भवन्तीति भावः।
कर्मों के विनाश करनेकी शक्तिसे संपन्न वीर क्रोधादिक कषायों के अभिमानको अर्थात् अनन्तानुबन्धी आदि क्रोध मान माया और लोभको दूर करे । अथवा-क्रोध है आदिमें जिसके वह क्रोधादि है। क्रोधादिरूप जो मान उसका नाम क्रोधादिमान है। जिस गर्वका हेतु क्रोध है उस क्रोधादिकारणक मानको वह नष्ट करे । अनन्तानुबन्धी आदि कषाय सम्बन्धी लोभके विपाकको सदा दुस्तर नरक ही समझना चाहिये । कहा भी है-" मच्छा मणुआ य सत्तलिं पुढविं" अति लोभसे युक्त मनुष्य और मत्स्य-तन्दुलमत्स्य आदि भरकर सातवें नरकमें जाते हैं । जब यह निश्चित सिद्धान्त है कि लोभसे युक्त प्राणी हिंसादिक पापकर्मों में प्रवृत्तियुक्त होनेसे मरकर नरक गतिमें जाते हैं तो जो कौंको नाश करनेवाली शक्तिसे युक्त वीर हैं उन्हें प्राणियोंकी हिलाले सदा
કર્મોના વિનાશ કરવાની શક્તિથી સંપન્ન વીર મુનિ, ક્રોધાદિક કષાયેના અભિમાનને અર્થાત અનન્તાનુબધી આદિ કોધ, માન, માયા અને લેભને દૂર કરે. અથવા કોધ છે આદિમાં જેને તે કોધાદિ છે ક્રોધાદિરૂપ જે માન તેનું નામ ક્રોધાદિમાન છે. જે ગર્વને હેતુ ક્રોધ છે, તે ક્રોધાદિકારણક માનને તે નાશ કરે, અનતાનુબધી આદિ કષાય સંબંધી લોભના વિપાકને સદા દુસ્તર નરક જ सभा मे, युं छ-"मच्छा मणुआ य सत्तमि पुढविं" पति सोमयी યુક્ત મનુષ્ય અને મત્સ્ય-તન્દુલમસ્ય આદિ મરીને સાતમી નરકમાં જાય છે.
જ્યારે એ નિશ્ચિત સિદ્ધાંત છે કે લેભથી યુક્ત પ્રાણી હિસાદિક પાપ કર્મોમાં પ્રવૃત્તિ યુક્ત હોવાથી મરીને નરક ગતિમાં જાય છે તે જે કર્મોને નાશ કરવાવાળી શક્તિથી યુક્ત વીર છે તેને પ્રાણુઓની હિંસાથી સદા સર્વ રીતિથી દૂર જ રહેવું જોઈએ.