SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ शीतोष्णीय-अध्य० ३. उ. २ ४२५ अन्यवधपरितापपरिग्रहादिकम् आसेव्य पश्चात् तृप्तिहेतुत्वाभावानिःसारं विज्ञाय, एके-भरतादयः समुत्थिताः संयमाराधने प्रवृत्तास्तेनैव भवेन सिद्धिं लब्धवन्तः । तस्माद् यतो वान्तवद्भोग परित्यज्य प्रतिज्ञा कृता 'पुन गार्थ मया न प्रतिष्यते' इति, तस्माद् ज्ञानी-सम्यग्ज्ञानवान् विषयभोग निस्सारं दृष्ट्वा, विषयभोगे कृतेऽपि तृप्त्यभावादिति भावः, भोगलिप्सया तं द्वितीयं-द्वितीयवारं नो सेवते, न पुनस्तत्रासक्तो भवतीति भावः ॥ सू०८॥ न मनुष्याणामेव भोगो निःसारः किंतु देवानामपीत्याह 'उववायं' इत्यादि। मूलम्-उववायं चवणं च णच्चा अणणं चरमाहणे॥सू०९॥ छाया--उपपातं च्यवनं च ज्ञाला अनन्यं चर माहन ! ॥ सू० ९॥ वध परिताप एवं परिग्रहादिका सेवन करके भी जब इच्छाकी तृप्ति नहीं होती है तब कोई भरतादिक जैसे महापुरुष संयमके आराधन करनेमें प्रवृत्त होते हैं और उसी अवमें मुक्तिका लाभ भी कर लिया करते हैं। इस लिये जो छर्दित-वमन किये हुए अन्नके समान भोगोंका परित्याग कर “फिर अब मैं भोगोंके सेवन करने में प्रवृत्ति नहीं करूँगा" इस प्रकारकी प्रतिज्ञा कर लिया करते हैं, सम्यग्ज्ञानसंपन्न वे ज्ञानी पुरुष विषयभोगोंमें निस्सारताजान कर, अर्थात् “विषयभोगोंके सेवन करने पर भी जीवोंको तृप्ति नहीं होती है" इस प्रकार समझ कर फिर भोगों के सेवन करनेकी इच्छासे दूसरे मृषावाद रूप पापका अथवा असंयम का सेवन नहीं करते हैं ॥ सू० ८॥ मनुष्यों के विषयभोग ही निस्सार नहीं हैं, किन्तु देवोंके भी विषयभोग निस्सार हैं। इसी बातको समझाते हैं-'उववायं' इत्यादि। તાપ તેમજ પરિગ્રહાદિનું સેવન કરીને પણ જ્યારે ઈચ્છાની તૃપ્તિ થતી નથી ત્યારે કઈ ભરતાદિક જે મહાપુરૂષ સંયમનું આરાધન કરવામાં પ્રવૃત્ત થાય છે અને તેજ ભવમાં મુક્તિને લાભ પણ કરી લે છે. માટે વમન કરેલા અન્ન સમાન ભેગોને પરિત્યાગ કરી “હવે પછી હું ભેગનું સેવન કરવામાં પ્રવૃત્તિ નહિ કરું” આવા પ્રકારની પ્રતિજ્ઞા કરી લે છે. સમ્યગ્રજ્ઞાનસંપન્ન તે જ્ઞાની પુરૂષ વિષયભોગોમાં નિસ્સારતા જાણીને અર્થાત્ “વિષયોનું સેવન કરવા છતાં જીવેને તૃપ્તિ થતી નથી” એવા પ્રકારે સમજીને પછી ભેગેનું સેવન કરવાની ઈચ્છાથી બીજા મૃષાવાદરૂપ પાપનું અને અસંયમનું સેવન કરતા નથી. સૂ૦ ૮ છે મનુષ્યના જ વિષયગ નિસ્સાર છે, એમ નહિ; કિન્તુ દેવના પણ વિષયसाग निस्सार छे. २॥ पातने समन छ-' उववाय' त्याहि.
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy