________________
शीतोष्णीय अध्य० ३ उ. २
.
,
भ्यो हितः सत्यः संयमस्तस्मिन् धृतिं कुरुष्व । यद्वा - सत्यः = वीतरागप्रणीतागमः यथावस्थिततत्त्वस्वरूपप्रतिबोधनात् तत्र भगवदाज्ञारूपे प्रवचने धृतिं चित्तस्थैर्य कुतर्कपरित्यागेन कुरुष्व । किंच - अत्र = अस्मिन् संयमे भगवत्प्रवचने वा, उपरतः= उप-सामीप्येन रतः = व्यवस्थितः - परायणः, मेधावी - हेयोपादेय विवेकनिपुणः, सर्वनिरवशेषं पापकर्म झोषयति = शोषयति - क्षपयतीत्यर्थः ॥ सू० ६ ।।
कषायादिप्रमादयुक्तः किंगुणो भवतीत्याह- 'अणेगचित्ते ' इत्यादि ।
है - "सच्चम्मि धिरं कुव्वहा" सत्ये धृतिं कुरुष्व, सत्य- संयम में धैर्य धारण करो, इसलिये शिष्यको सम्बोधित करते हुए कहते हैं कि हे शिष्य ! तुम यदि इन कर्मों पर विजय करना चाहते हो तो - ' सद्भयो हितः सत्यः-संयमः ' सत्पुरुषोंके लिये हितकारी जो संयम है उसमें अटल रहो । उपसर्ग एवं परीषहोंके आने पर भी इस मार्गसे कभी भी विचलितचित्त न बनो । अथवा सत्य नाम वीतरागप्रणीत आगमका है, क्योंकि इस से ही जीवादिक तत्वोंके यथार्थस्वरूपकी प्ररूपणा होती है । भगवानके इस आज्ञास्वरूप प्रवचनमें कुतकका परिहार कर चित्तको स्थिर करो । कारण कि इस संयम में अथवा वीतरागप्रणीत आगममें अच्छी तरह से लवलीन चित्तवाला मनुष्य हेय और उपादेयके विवेकसे निपुणमति बन कर सम्पूर्ण पापको नष्ट कर देता है । सू० ६ ॥
कषायादिक प्रभादसे युक्त प्राणी किस २ गुणवाले होते हैं ? इसके लिये कहते हैं-' अणेगचित्ते ' इत्यादि ।
धृति कुरुष्व, सत्य - संयममां धैर्य धारण ४. मे भाटे शिष्यने सौंभोधन उरीने કહે છે કે હું શિષ્ય ! તમે જો આ કર્મો ઉપર વિજય કરવા માંગતા હો તા'सद्भ्यो हितः सत्यः- संयमः ' सत् युषाने भाटे हितअरी ने संयम छे तेभां અટલ રહો, ઉપસ અને પરીષહો આવવા છતાં પણુ આ માથી કાઇ વખત પણ વિચલિત ન અનેા. અથવા સત્ય નામ વીતરાગપ્રણીત આગમનું છે, કારણ કે તેનાથી જ જીવાર્દિક તત્ત્વાના યથાર્થ સ્વરૂપની પ્રરૂપણા થાય છે. ભગવાનના આ આજ્ઞાસ્વરૂપ પ્રવચનમાં કુતર્કના પરિહાર કરી ચિત્તને સ્થિર કરો, કારણ કે આ સયમમાં અને વીતરાગપ્રણીત આગમમાં સારી રીતે લવલીન ચિત્તવાળા મનુષ્ય હેય અને ઉપાદેયના વિવેકથી નિપુણુમતિ બનીને સંપૂર્ણ પાપકર્મો નષ્ટ કરી નાંખે છે, ॥ સૂ॰ ૬ ॥
કષાયાદિ પ્રમાદથી યુક્ત પ્રાણી કયા કયા ગુણવાળા થાય છે? તેને માટે अहे छे-' अणेगचित्ते ' दियाहि.